________________
૪૩૮
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
રૂપી અટવીમાં લાભ રૂપી કાઢેલા ભયંકર માંઢાવાળા, અહું કાર રૂપી ગનાવાળા, કામ ક્રોધ રૂપ એ નેત્ર ( ષ્ટિ ) વાળા અને માયા રૂપીપજાવાળા એ માહુરૂપી સિંહ નિરન્તર મરજી મુજબ ભમ્યા કરે છે, કારણ કે સંસારી જીવા એની આગળ મૃગલાં સરખા હેાવાથી એને કાઇની પશુ મક હાતી નથી. જેમ સિંહુને સરકસના પ્રોફેસર વિગેરે વશ કરી શકે છે તેમ માહ રૂપી સિ ંહને પણ ફક્ત કાઇક મહા પરાક્રમી યાગી મહાત્મા હેાય તે જ વશ કરી શકે છે. આ શ્લાકનુ રહસ્ય એ છે કે ભવ્ય જીવાએ મેાહ એ સિંહના જેવા છે માટે તેનાથી સાવચેત રહીને જ્ઞાન દનાદિ શસ્ત્રોથી તેના નાશ કરી સંસાર રૂપી અટવીના પાર પામવા, પમાડવા, અને પામતા હાય તેની અનુમેાદના કરવી. અહી' આવા સંસારમાં રહેવાથી દુઃખી થનાર અને તેના ત્યાગ કરવાથી મેક્ષે જનાર શ્રીદત્તનું દષ્ટાંત બહુ જ વિચારવા ચેાગ્ય છે. તે બહુ જ વૈરાગ્યમય છે, અને કર્મીની વિચિત્રતાને સાખીત કરનારૂ છે. ઉપદેશ પ્રાસાદ વિગેરેમાં વિસ્તારથી જણાવ્યું છે. ૯૦
અવતરણ—હવે કવિ આ Àાકમાં સૂર્ય જેવી સમષ્ટિ ( સમાનભાવ ) રાખવાનુ જણાવે છે-
8 ૧
' ૪ ૫
૬
.
एक स वैवस्वत एव देवः, शौंडीर्यशाली च महाव्रती च ।
૧૫
મ
રે
૧૧ ૧૦
૧૩
૧૨ ૧૪
૧૬ १७
पशौ च गीर्वाणपतौ च यस्याविभिन्नमुद्रस्य दृश: पतंति ॥ ९१ ॥