________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૨૪૩
એવા કલ્પવૃક્ષ સરખા મનુષ્ય ભવનું ફળ ત્હારા હાથમાં આવ્યું એટલે તુ સાક્ષત્ મનુષ્ય ભવ પામ્યા તા પણુ અતિશય ઉત્કૃષ્ટ માયા પ્રપંચને વશ થઇ ક્રોધ માન માર્યા લેાભ એ કષાયાને જીત્યા નહિ કે જે કષાયેા જ્ઞાનીઓને અત્યંત તિરસ્કાર કરવા લાયક છે, તેથી તું આ મનુષ્ય ભવ હારી ગયા. પરન્તુ જો મળેલી મનુષ્ય ભવની સામગ્રી રૂપ ઉત્તમ ફળનો સદુપયોગ કરી જ્ઞાન દર્શન ચારિત્રનું આરાધન કરી એ ચારે કષાયાને જીત્યા હૈાત તે! તું મનુષ્ય ભવ રૂપ ફળને હાર્યો ન હેાત, એટલું જ નહિ પરન્તુ અનંત સુખવાળી પરમાત્મ પદની અનત શાંતિ પામીને તું પરમ સુખી થાત, માટે હે જીવ! તું આ મનુષ્ય ભવ પામીને ચારે કષાય જીતવાને ઉદ્યમ કર. એ જ આ શ્લોકના ઉપદેશના સાર છે. ૪૮
અવતરણુ—માલ્ય અવસ્થા આદિ ત્રણે અવસ્થાએમાં રમત આદિ ક્રિયાએથી મનુષ્ય ભવ ફેાગઢ જાય છે. તેા ધર્મના અવસાર કયા ? તે વાત આ ગાથામાં દર્શાવાય છે—
8
R v
૫
बाल्ये मोहमहांधकारगहने, मग्नेन मूढात्मना ।
1
.
७
૬
तारुण्ये तरुणीसमाहृतहृदा, भोगेक संगेच्छुना ॥
૧૨
૯ ૧૦
૬૧
वृद्धत्वेऽपि जराभिभूतकरणग्रामेण निःशक्तिना ।
૧૭
૧૮ ૧૪
૧૫ ૧૬ ૧૯ ૧ ૧૩
मानुष्यं किल दैवतः कथमपि प्राप्तं हतं हा मया ॥ ४९ ॥