SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર | શ્રી વિજ્યપધસૂરિકૃતરહ્યું છે, તે તેમને પણ કમને સંબંધ વે જોઈએ, છતાં થતે તે નથી, અને જે એમ બને તે મુક્ત અને અમુક્તમાં ફરકશે? આ અનિષ્ટપ્રસંગ થાય, માટે પ્રવાહની અપેક્ષાએ કર્મને સાદિ ન માનવું જોઈએ. કર્મ અનાદિ છે એમ કહ્યું એ વ્યાજબી છે. કહ્યું છે કે-“માથે તે વળ” પ્રશ્ન-એ પ્રમાણે જીવન અને કર્મને સંબંધ જે. અનાદિ માનીએ તે તેને વિગ શી રીતે થાય? ઉત્તર–ભલેને બંનેને સંગ અનાદિ હોય, તે પણ સાધનને લઈને જીવ કર્મથી છૂટે થઈ શકે છે. આ બાબતમાં ખાણમાં રહેલા (માટીમાં ભળેલા) સોનાનું દષ્ટાંત યાદ રાખવા જેવું છે, તે આ પ્રમાણે -- ખાણમાં સેનાને અને માટી (પત્થર) ને સંબંધ અનાદિ કાલથી છે, છતાં તેને જે અગ્નિ દ્વારા ધમાવીએ તે તરત કિટ્ટી જૂદી પડી જાય, અને સોનું પણ અલગ થઈ જાય છે. અહીં જેમ ધમનાદિ સાધનથી સેનું પત્થરથી અલગ કરી શકાય છે, એમ (સોના જેવ) જીવ જ્ઞાન દર્શન ચારિત્ર ધ્યાન રૂપ અગ્નિ વિગેરે સાધનેની મદદથી (પત્થર સમાન) કર્મથી જૂદ થઈ શકે છે. આ બાબતમાં જુએ પુરા આ પ્રમાણે છે. શ્રી વિશેષાવશ્યકની ૧૧૯ મી માથામાં કહ્યું છે કે – जह इह य कंचणोवल-संयोगोऽणाइसंतइगओवि ॥ वुच्छिउजइ सोवाय, तह जोगो जीवकम्माणं ॥१९१९॥ દશ દ્રષ્ટાંતે દુર્લભ એવા ઉત્તમ માનવ જીવનને પામીને
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy