________________
મૂળશ્લેક હરિગીતઈદ પૃષ્ઠ વિષય ૩૮ ૧૦૭ ૨૦૮-૨૦૯ કાળ સર્વભક્ષી કહેવાય છે તે
સત્યજ છે એમ જણાવે છે. ૩૯ ૧૮૮-૧૯૦ ૨૧૦-૨૧૨ ચારિત્ર વિના સંસાર રૂપી
કેદખાનામાંથી છુટકારો થવાને
નથી તે જણાવે છે. ૧૯૧ ૨૧૩-૧૪ મનુષ્યપણું ફેગટ ગુમાવનાર
તેને પશ્ચાત્તાપ કરે છે. ૧૯૨-૧૯૩ ૨૧૬-૨૧૯ જેનાથી મોક્ષ મેળવાય તેવા
મનુષ્ય શરીર વડે હલકાં કામ
કરનાર મનુષ્ય પસ્તાવો કરે છે. ૪૨ ૧૯૪-૧૯૫ ૨૨૦-૨૨૪ કયાં કારણેથી નરકનાં દુઃખ
ભોગવવાં પડે છે તે જણાવે છે. ૧૯૬-૧૯૭ ૨૨૪–૨૨૮ દુખે પ્રાપ્ત થાય તે મનુ
ષ્ય ભવ કામ, ક્રોધ વગેરેમાં ફોગટ ગુમાવવા માટે ખેદ
જણાવે છે. ૪૪ ૧૯૮-૧૯૯ ૨૨૮-૨૩૦ સંસારિક સુખે ક્ષણવિનાશી
છે છતાં તેમાંથી પ્રીતિ ઓછી
થતી નથી તે જણાવે છે. ૪૫ ૨૦૦-૨૦૧ ૨૩૧-૨૩૪ આ ભયંકર સંસારમાં કોઈ
એવું સ્થળ નથી કે જ્યાં જીવે
જન્મ મરણ કર્યો નથી. ૪૬ ૨૦૨-૨૦૩ ૨૩૪-૨૩૭ આ જીવ આંકેલા સાંઢની જેમ
જ્યાં ત્યાં રખડ્યા કરે છે તે
જણાવે છે. ૪૭ ૨૦૪-૨૦૧૫ ૨૩૭-૨૪૦ ઉત્તમ મનુષ્ય જન્મ આદિ
' ૪૩