________________
તપાગચ્છાધિપતિ-શાસનસમ્રા-સૂરિચ ક્રચક્રવત્તિ જગદ્ગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર વિયાણુ–આચાર્ય શ્રી વિજયપઘ્રસૂરિ જી
જન્મ વિ. સં. ૧૯૫૫ વૈશાખ સુદ ૩ અમદાવાદ દીક્ષા વિ૦ નં૦ ૧૯૭૧ માગશર વદ ૨ તલાજા (શાભાવ) ગણિપદ વિ. સં'ક ૧૯૮૨ ફાગણ વદુ ૫ પાટણ પંન્યાસપદ વિ૦ સં ૧૯૮૨ ફાગણ વદ ૧૧ પાટણ ઉપાધ્યાયપદ વિસં. ૧૯૮૮ મહા સુદ ૫ સેરીસામહાતીર્થ આચાર્ય પદ વિસં. ૧૯૯૨ વૈશાખ સુદ ૪ અમદાવાદ