SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સદા અતૃપ્ત એવા ઉપજે, અને ત્યાં પણ નરકનાં આવન આંધે, ભવપ્રપંચે કરી જન્મ-મરણના ફેરા કરે, ફ્રી સંસારનાં આવન બાંધે; ધર્મશાસ્ત્રના જ્ઞાનથી રહિત, અનાર્ય, ક્રૂર કાઁના કરનારા અને મિથ્યાત્વશાસ્ત્રના મતના આદરનારા અને. તે એકાંત હિંસાની રૂચિવાળા કરાળીચાની જાળની પેઠે કમ'ના આવરણથી વીંટાઇને દુઃખ ભાગવે. પેાતાના આઠ પ્રકારના કમ'ના તંતુના મજબૂત બંધને અધાયલા હાઈ તે પરિભ્રમણ કરે છે.એવી રીતે નરકતીર્થંચ-મનુષ્ય અને દેવગતિરૂપ સંસારની પરિઘિમાં પરિભ્રમણ કરે છે, પર સંસારસમુદ્ર. એ સ'સારસમુદ્રમાં જન્મ-જરા-મરણરૂપી ગંભીરપણું છે, દુઃખે કરીને પ્રક્ષુબ્ધ એવું ઘણું જળ છે, સચેાગ વિચાગરૂપી મેજા ઉછળે છે, ચિંતાના પ્રસંગે ચામેર પ્રસરી રહેલા છે, વધ–મધનરૂપી માટી કલ્લાલ વિસ્તરી રહ્યો છે, કરૂણાજનક શબ્દ–વિલાપ અને લાભના કલકલ ધ્વનિ અતિશય સભળાઈ રહ્યા છે, અપમાનરૂપ ીણુ ઉડી રહ્યું છે; તીવ્ર નિંદા, ઘણા રાગોની નિરંતર વેદના, પરાભવ તથા પતન, નિષ્ઠુર વચન, નિત્સના, એ બધાંને ઉપજાવનાર કઠાર ક રૂપી પાષાણે કરીને જેને વિષે તરંગો ચાલી રહેલા છે; સદા મરણભયરૂપી પાણીની સપાટી જેમાં રહેલી છે, ચાર કષાયરૂપી પાતાળકલશેાથી ન્યાસ, લાખા ભવરૂપી પાણીના સમૂહના જ્યાં અંત નથી, જે ઉદ્વેગકારક છે, જેના પાર પામી
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy