SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ મદત્તાદાને અધ્યયન ૩ જું અદત્તાદાન (ચર્યકર્મ) જંબૂ સ્વામી પ્રત્યે સુધમાં સ્વામી કહે છે કે, હે જંબૂ! હવે હું અદત્તાદાન વિષે ત્રીજું અધ્યયન સંભળાવું છું. અદત્ત એટલે નહિ આપેલી એવી વસ્તુનું હરણ કરવું તે (સામા માણસને) ચિત્તને સંતાપ-મરણ-ભય-ત્રાસ ઉપજાવનારું, પરધનને વિષે બૃદ્ધપણું ઉપજાવનારું, લોભનું મૂળ, અર્ધ રાત્રિએ (ચોરી કરીને) પર્વતાદિ વિષે સંતાવું પડે તેવું છે. જેમની તૃષ્ણા છેદાઈ નથી તેઓને તે અદત્ત દાન) અધોગતિના પંથની યાત્રા કરાવનારું, અપકીતિ કરનારૂં અને અનાર્યનું આચરણ છે.(પરગૃહમાં પ્રવેશવા માટેના) છિદ્રને તથા (ચોરી કરવાના અનુકૂળ) અવસરને જેનારે, કષ્ટ તથા રાજા તરફના ઉપદ્રવને નેતરનારે, ઉત્સવમાં મગ્ન થએલા-પ્રમાદવંત-ઉંઘનારા–એવા લેકેને ઠગનાર, વ્યગ્ર કરનારે, મારનારે અને અનુપશાંત સ્વભાવવાળો, એવા માણસને ચોર માનવો. અદત્તાદાનનું સ્વરૂપ. (એ અદત્તાદાન કેવું છે?) દયારહિત, રાજપુરૂષથી અટકાવાયેલું, સાધુજનેથી સદા નિંદિત, પ્રિયજન-મિત્રજન વચ્ચે ભેદ-અપ્રીતિને કરનારું, રાગદ્વેષને પુષ્ટ કરનારું, ઘણા લકોને વિષે લડાઈ, મારામારી, રાજ્ય વચ્ચેને કલહ, કલેશ, કંકાસ, હિંસા ઇત્યાદિને કરાવનારૂ, દુર્ગતિમાં પાડ
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy