SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસાક્રમ (૧૮) ગતિમાં પાડવું, (૧૯) પાપપ્રકૃતિના વિસ્તાર કરાવવા, (૨૦) પાપકામાં આસક્ત થવું, (૨૧) શરીર છેદન, (૨૨) જીવિતવ્યના અંત કરવા, (૨૩) ભય કરવા, (૨૪) ઋણુ (ભવરૂપ દેવું) વધારવું, (૨૫) વ સમાન વજનચુક્ત, (૨૬) પરિતાપ-દુઃખરૂપ આસ્રવ, (૨૭) પ્રાણીના પ્રાણ કાઢવા, (૨૮) જીવથી રહિત કરવું, (૨૯) પ્રાણનું લેાપન કરવું, (૩૦) પ્રાણીઓના ઉત્તમ ગુણની વિરાધના-ખંડના કરવી, ચારિત્રાદિ ગુણની વિરાધના કરવી. એ રીતે સમુચ્ચયે ત્રીસ નામ પ્રાણવધ . (હિંસા)ના કહેલાં છે, અને તે ત્રીસે પ્રણવધ રૂપ ક કડવાં ફળ ટ્વેનાર છે. વિશિષ્ટ હિંસા, હવે કેટલાક પાપીઓ ઉપર કહ્યા સિવાયની બીજી રીતે પણ હિંસા કરે છે, તે કહે છે. અસંયતિ, અવિરતિ, અનુપશાન્ત પરિણામવાળા અને મન, વચન, કાયાના દુષ્ટ ચેાગને ધારણ કરનાર પ્રાણવધ કરે છે. એ પ્રાણવધ ભયંકર, અહુવિધ અનેક પ્રકારના છે. તે હિંસા કરનારા અન્ય જીવાને દુઃખ ઉપજાવવામાં તત્પર રહે છે અને તે નીચે જણાવેલ ત્રસ-સ્થાવર જીવાની ઉપર દ્વેષ રાખવાની બુદ્ધિવાળા હાય છે. જળચરઃ—(પાઠીન) મત્સ્ય, (તિતિ) મોટાં મત્સ્ય, તિમિંગલ જાતિનાં વગેરે અનેક પ્રકારનાં મત્સ્ય, વિવિધ પ્રકારના દેડકા, બે પ્રકારના કાચબા, નર્ક તથા મગર એ એ
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy