SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અપરિગ્રહ ૧૪૧ માનીને દાન તરીકે આપેલું, દાન-પુણ્યને અર્થે આપેલું, શાક્યાદિ તાપસ-રંક વાચકને અર્થે તૈયાર કરેલું, પશ્ચાતકર્મી (સાધુને આપીને પછી હાથ ધુએ તે), પુરકમ (પહેલાં હાથ ધોઈને પછી વહોરાવે તે), સદા એક ઘરને આહાર, પાણ આદિથી ખરડેલે આહાર, અતિરિક્ત (૩૨ કેળીયાથી વધુ) આહાર, મુખરી પણાથી (વાચાળપણે બોલીને સ્તુતિ-ખુશામત કરીને) મેળવેલે આહાર, સાધુને અર્થ સામે આણેલે આહાર, માટી-છાણાદિથી લીધેલું ઉઘાને આપેલ આહાર, બાળકાદિની પાસેથી છીનવી લઈને આપે આહાર, બે જણાની વસ્તુ એક જણ (બીજાના ભાવવિના) આપે તે, તિથિમાં (મદનતેરશાદિ)-યજ્ઞ-પૂજાદિને વિષે– ઉત્સવ (ઇંદ્રમહત્સવાદિને) વિષે-ઉપાશ્રયની અંદર કે બહાર સાધુને અર્થે રાખેલું તે બધું (આહાર-પદાર્થો-વસ્ત્રો ઈત્યાદિ) હિંસાવાદથી યુક્ત હેઈને સાધુએ પરિગ્રહવાં કલ્પ નહિ. સાધુને શું કલપે? હવે શું શું સાધુએ લેવું કપે તે કહે છે. (આચારાંગ સૂત્રના) “પિડેષણ” અધ્યયનમાં ૧૧ મા ઉદેશામાં કહ્યા મુજબ શુદ્ધ, વેચાતે લીધેલો-વિનાશ કરી નીપજાવેલે–અગ્નિથી રાંધેલ એ ત્રણ કાર્યનું કરણ-કરાવણ અને અનમેદન-એ પ્રકારે નવ કેટિએ કરીને વિશુદ્ધ (અર્થાત એમને કઈ પણ દેષ ન લાગે તે પ્રકારન), એષણાના દસ દેષથી મુક્ત, ઉદ્દગમ દેષ તથા ઉત્પાદન દષથી એષણાશુદ્ધ, ચેતનારહિત-અચેતન થએલું-વસંસર્ગથી ત્યાએલું એવું પ્રાશુક, સંજના દેષથી રહિત, અંગારેષથી
SR No.023102
Book TitlePrashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalal Muni
PublisherLaghaji Swami Pustakalay
Publication Year1933
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy