________________
દત્તાદાનગ્રહણ: અચૌર્ય ૧૯ અચાર્યના અનારાધક અને આરાધક.
જે સાધુ પાટ–પાટીઉં-શસ્યા-સંસ્મારક-વસ્ત્ર-પાત્રકામળી-દંડ-રજેહરણ-બેસવાને પાટલે–ચલ પટે-મુહપત્તીપાદયું છણાદિ અને ભાજન, લંડ ઈત્યાદિ ઉપકરણ (આચાર્ય લાનાદિને) વહેંચી આપે નહિ, એવાં ઉપકરણે દેષમુક્તસૂઝતાં મળતાં લેવાની રૂચિ ધરાવે નહિ, તપને ચોર હોય, વાચાને ચાર હોય, રૂપને ચોર હોય, આચાર ધર્મ (સમાચાર)ને ચેર હોય, ભાવને ચાર હેય (બીજાઓનું વ્યાખ્યાન સાંભળીને વ્યાખ્યાન કરે અને તેમને ભાવ પોતે શોધી કાઢે છે એમ કહે તે), (રાત્રે) ગાઢ-ઉતાવળે સ્વરે બેલે, (ગચ્છમાં) ભેદ પાડે, કલહ કરે, વેર કરે, વિકથા કરે, ચિત્તની અસમાધિ કરે, સદા પ્રમાણુરહિત ભજન કરે (બત્રીશ કેળીયાથી વધુ જમનાર), સતત વૈરને ધારણ કરે, નિત્ય રોષ રાખ્યા કરે, એ પ્રકારને સાધુ આ ત્રીજા વ્રતને આરાધી શકતું નથી.
કેવા સાધુજને તે વ્રતને આરાધી શકે છે? જે વસ્ત્ર-ભજનપાન લેવા તથા આપવા વિષે કુશળ છે, અત્યંત બાળક-દુબળ-ગ્લાર્ક-વૃદ્ધ-માસક્ષમણાદિ તપ. કરનાર-આચાર્ય–ઉપાધ્યાય-શિષ્ય-સાધમિક-તપસ્વી- કુલ ગણ-સંઘ-જ્ઞાનાથી એટલાની વૈયાવૃત્ય પોતાના કર્મક્ષયને અર્થે કીતિ આદિની વાંચ્છનાથી રહિતપણે દસ પ્રકારે અથવા બહુ પ્રકારે કરે છે, જે અપ્રીતિકારીના ગૃહમાં પ્રવેશતે નથી, અપ્રતિકારીનાં ભેજના પાન ગ્રહણ કરતે