________________
(૩૦) (જેઓ સાધુ છે તેમને મિક્ષ સાધવાને હવાથી ગ્રહસ્થ માફક ખેતી વિગેરે આરંભ કરવાને નથી છતાં જેઓ ત્યાગી નામ ધરાવી ખેતી વિગેરે કરે છે તે પણ ગ્રહસ્થ માફક દુઃખી થાય છે.)
પણ જે વિષય કષાયથી મલીન ચિત્તવાળે ભાવશાયી (પ્રમાદી) છે, તે શું મેળવે તે કહે છે. માયી બને છે, અને માયા લેવાથી બધા કષાયેવાળ બને, તેજ કહે છે, ધી માની માયી લેબી બનીને દારૂ વિગેરેના નશામાં પ્રમાદી થઈ મારીનાં દુઃખ અનુભવી પાછો તિર્યંચમાં ગર્ભના દુઃખને અનુભવે છે. પણ જે મુનિ કષાયરહિત અપ્રમાદી છે તેને શું લાભ થાય છે. તે બતાવે છે. શબ્દ રૂપ વિગેરેમાં જે રાગદ્વેષ થાય છે તેની ઉપેક્ષા કરતે રૂજી (સરલ) યતિ થાય છે. એટલે ખરી રીતે જે યતિ (સાધી છે તે રહ્યું છે. પણ ગ્રહસ્થ તે સ્ત્રી વિગેરે પદાર્થ ગ્રહણ કરવાથી વા છે (જી વિગેરેને મેળવવા. રાજી રાખવા ગ્રહસ્થને ક્યૂટ કરવું પડે છે.) વળી તે સરલ સાધુ ગાયના વિગેરેની ઉપેક્ષા કરતા મરણ (માર) ની શંકા કરે છે. એટલે બીજાને મારતાં (દુખ દેતાં) ડરે છે. તેથી પિતે પણ ભરણથી બચે છે. વળી તે કામ (સાપ ચેષ્ટાઓ) થી અપ્રમાદી રહે છે. અને જે સાધુ કામ ચેષ્ટાને પાપથી દૂર રહે, તે જ ખરી રીતે મન વચન કાયાના પાપથી ઉપ