________________
રત (બચેલો) છે. કેણ બચે છે? તે કહે છે. જે વિર છે તેજ ગુપ્ત આત્મા છે. અને તે ખેદજ્ઞ છે એટલે બીજા જીના ખેદને જાણે છે તેથી કેઈને દુઃખ તે નથી) તે ખેદજ્ઞ સાધુ ગાયન વિગેરેના આનંદવા વિષયેના પર્યાવ (ભાગો) અનુકુળ થતાં તે તેના નિમિત્તના શરાને પ્રાણુઓને દુખકારક જાણીને તેમાં લીન ન થતાં તે નિપુણ સાધુ નિરવદ્યા અનુષ્ઠાન જે અશય છે તે કરે છે. અને તે સંયમના ભેદને જાણનારે પર્યવ જાત શસ્ત્રના ખેદને જાસતારે છે, તેને સાર એ છે કે જે સાધુ પાસે શબ્દાદિ પર્યાયે સુંદર કે વિરૂપ આવે તે લેવાની કે ત્યાગવાની રિયા બીજા જીને દુઃખરૂપ છે, તેમ જાણે છે અને મધ્યસ્થપણું રાખવું તે અપીડાકારક હોવાથી જે અલાસરૂમ-સંયમ છે. તે પિતાને અને પારને ઉપકાર કરનાર છે, એવું જાણે છે.
આ પ્રમાણે, જાણીને શાને છે અને અશામાં (સંયમ) તેને ગ્રહણ કરે; એટલે જ્ઞાનનું ફ્રણ એ છે કે, વિષયના આનંદને છોડનારે; સમભાવ રાખનારે જીવેને અચાવી સંચમ પાળે છે, (અને છ ઉપર રાગદ્વેષ કરે; તે, સંયમ પાળી શકતું નથી.) " અથવા, ગાયન વિગેરે પયાથી, અથવા ગાયન વિગેરથી ઉત્પન્ન થયેલ રાગદ્વેષના પાયાથી જે જ્ઞાનાવરણીય વિગેરે કર્મ બંધાય છે, તેને બ્રાહકપણુથી તપે તે શર્સ