________________
(૮૧)
મા બળ પરકમ દેખીને અભ્યત્થાન, વિનય, આસન દાન, તથા અંજલિ કરી માથું નમાવી મને માન આપશે. તે માન ન (માન) છે, તથા પૂજન માટે વર્તનારા કર્મ આસ્રવ વડે આત્માને બાંધે છે. એટલે, વિદ્યા ભણીને હું ધનવાન થવાથી બીજે માણસ દાન, માન, સત્કાર પ્રણામવડે મારી સેવા વિશેષ પ્રકારે કરી પૂજા કરશે, તે પૂજન છે. વળી, ઉપરના નિમત્ત, એટલે વંદન વિગેરે માટે કેટલાક રાગદ્વેષથી હણાયેલા પ્રમાદ કરે છે, પણે તેઓ પિતાના હિતને માટે હિત (ધર્મ) કરતા નથી. એથી ઊલટું કહે છે –
सहिओ दुक्खमत्साए पुट्ठो ना झंझाए, पासिम दविए लोकालोक वं चाओ मुच्चह (१२०) त्तियमि ઘર શો રૂ-શા
જ્ઞાનાદિ યુક્ત અથવા હિતવાળે ઉપસર્ગથી આવેલાં દુખ માત્રથી અથવા રોગ થવાથી પિડાતાં વ્યાકુળ મતિવાળ ન થાય, તે દૂર કરવા પ્રયત્ન ન કરે, અથવા ઈલું મળતાં રાગ વિકલ્પ તથા અનિષ્ટ મળતાં ઢષ વિકલ્પ ન કરે, અર્થાત રાગદ્વેષ બંનેને તજે ન સહેવાય તે મધ્યસ્થ બની દવા કરે, અને સ્થવિર સાધુને ચેપગ્ય ઉપાયને નિષેધ ન હોવાથી સંતેષથી કરે).
વળી ઉપર કહેલા બધા ઉદેશાના રહસ્યને સમજીને કરવું ન કરવું તે વિવેકથી સમજે ! કોણ? જે મેક્ષમાં