________________
(૮૨) જવા ગ્ય છે તે સાધુ, એ વિવેકી સાધુ કયા ગુણ મેળવે. છે જે આકાય (દેખાય) તે લોક છે, અને ૧૪ રજુ પ્રમાણ તે છે. લેકમાં આ લેક તે લેકી લેક છે. તેના પ્રપંચથી મુક્ત થાય છે. લેકમાં પ્રપંચ આ છે. પર્યાપ્ત, સુભગ ૯ગ તથા નારકના જીવપણે ઓળખાય, એકેકીમાં અપર્યાપ્ત, એકેંદ્રીપણે ઓળખાય એ પ્રમાણે બધે સંસારી પ્રપંચ જાણવે. તેનાથી મુકાય એટલે ચાદ રાજકમાં ઇવેનું જુદું જુદું રૂપ તેને મળતાં તે નામે ગણાય છે. તે પોતે નહીં થાય.
આ પ્રમાણે સુધર્મા સ્વામી કહે છે. ત્રીજે ઉદેશે અર્થથી સમાપ્ત. ;
ચે ઉલેશે - ત્રીજો પુરે થયા પછી એ કહે છે તેને આ પ્રમાણે શિષ છે. ગયા ઉદેશામાં કહ્યું કે ફક્ત પાપ ન કરવાથી કે દુખ સહન કરવાથી સાધુ ન કહેવાય, પણ નિષ્પત્યુહ (અવિતપણે) સંયમ અનુષ્ઠાન કરવાથી સાધુ થાય. તે પાતાવ્યું. અને નિષ્પત્યુહતા (અવિપણુ) કષાયને દુર કરવાથી થાય છે. તેથી હવે પૂર્વ કહેલ ઉદેશાના અધિકારવાળું સિદ્ધ કરે છે, તેથી આ પ્રમાણે સંબંધે આવેલ ઉશના સૂત્ર અનુગામમાં સૂત્ર કહે છે. ५ सेवंता कोहच माणं च मायं च लोभं च, एवं