________________
૧૩૯
વિવેચન
૪૪. ઉપશમસમકિતને વિષે – ઉપશમ - ૨, ક્ષાયિક - ૦, ક્ષયોપશમ - ૧૪, ઔદયિક – ૧૯, પારિણામિક – ૨ = ૩૭ ભાવ હોય છે.
ક્ષયોપશમ - ૧૪. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, દેશવિરતિ, સર્વવિરતિ.
ઔદયિક - ૧૯ ૪ ગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસંયમ, અસિદ્ધપણું.
૪૫. ક્ષયોપશમ સમકિતને વિષે - ઉપશમ - ૦, ક્ષાયિક - ૦, ક્ષયોપશમ - ૧૫, ઔદયિક – ૧૯, પારિણામિક – ૨ = ૩૬ ભાવ હોય છે.
ક્ષયોપશમ – ૧૫. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ સમકિત, દેશવિરતિ, સર્વવિરતિ.
ઔદયિક - ૧૯. ૪ ગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અસંયમ.
૪૬. ક્ષાયિકસમકિતને વિષે – ઉપશમ - ૧ ક્ષાયિક – ૯ ક્ષયોપશમ - ૧૪ ઔદયિક - ૧૯ પારિણામિક - ૨ = ૪૫ ભાવ હોય છે.
ઉપશમ – ૧ ઉપશમચારિત્ર.
ક્ષયોપશમ - ૧૪. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, દેશવિરતિ, સર્વવિરતિ.
ઔદયિક – ૧૯. ૪ ગતિ, ૪ કષાય, ૬ વેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અસંયમ.
૪૭. મિશ્રસમકિતને વિષે - ક્ષયોપશમ - ૧૨, ઔદયિક - ૧૯ પારિણામિક – ૨ = ૩૩ ભાવ હોય છે.
ક્ષયોપશમ - ૧૨. ૩ જ્ઞાન, ૩ દર્શન (અથવા ૩ અજ્ઞાન, ૩ દર્શન) ૫ દાનાદિલબ્ધિ, મિશ્રસમકિત.
ઔદયિક - ૧૯. ૪ ગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અસંયમ.
૪૮. સાસ્વાદનસમકિતને વિષે – ક્ષયોપશમ ૧૦, ઔદયિક – ૨૦, પારિણામિક – ૨ = ૩૨ ભાવ હોય છે.