________________
૧૨૦
ર્મગ્રંથ - ૪ ૧૦. પૃથ્વીકાયને વિષે ૨૪ માર્ગણા હોય છે.
તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, પૃથ્વીકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪ કષાય, ૨ અજ્ઞાન, અવિરતિસંયમ, અચક્ષુદર્શન, ૧ થી ૪ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદનસમકિત, અસંશી, આહારી અને અણાહારી.
૧૧. અપકાયને વિષે ૨૪ માર્ગણાઓ હોય છે.
તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, અપકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪ કષાય, ૨ અજ્ઞાન, અવિરતિસંયમ, અચક્ષુદર્શન, ૧ થી ૪ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદનસમકિત, અસંશી, આહારી, અણાહારી.
૧૨. તેઉકાયને વિષે ૨૨ માર્ગણાઓ હોય છે.
તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, તેઉકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪ કષાય, ૨ અજ્ઞાન, અવિરતિસંયમ, અચક્ષુદર્શન, ૧ થી ૩ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વસમકિત, અસંજ્ઞી, આહારી, અણાહારી.
૧૩. વાઉકાયને વિષે ૨૨ માર્ગણાઓ હોય છે.
તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, વાઉકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪ કષાય, ૨ અજ્ઞાન, અવિરતિસંયમ, અચક્ષુદર્શન, ૧ થી ૩ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વસમકિત, અસંજ્ઞી, આહારી, અણાહારી.
૧૪. વનસ્પતિકાયને વિષે ર૪ માર્ગણાઓ હોય છે.
તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, વનસ્પતિકાય, કાયયોગ, નપુંસકવેદ, ૪ કષાય, ૨ અજ્ઞાન, અવિરતિસંયમ, અચક્ષુદર્શન, ૧ થી ૪ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદનસમકિત, અસંજ્ઞી, આહારી અણાહારી.
૧૫. ત્રસકાયને વિષે પ૬ માણાઓ હોય છે.
૪ ગતિ, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચહેરીન્દ્રિય, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, આહારી અને અણાહારી.
૧૬. કાયયોગને વિષે ૬૨ માગણા હોય છે.