________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૨૪. સંજવલનમાન-ક્ષપક આશ્રયી ૧ થી નવમા ગુણસ્થાનકના આઠમાભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે.
૨૫. સંજવલન માયા-ક્ષપક આશ્રયી ૧ થી નવમા ગુણસ્થાનકના નવમાભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે. ૨૬. સંજવલન લોભ-ક્ષપક આશ્રયી ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે.
૧
તિર્યંચગતિ
૨૭. નરકગતિ એકેન્દ્રિયાદિ ૪ જાતિ - નરકાનુપૂર્વીતિર્યંચાનુપૂર્વી- આ આઠ ક્ષપક આશ્રયી ૧ થી નવમાના પહેલા ભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે.
૯૧
·
·
૨૮. દેવગતિ - ૫ શરીર - ૩ અંગોપાંગ - ૫ બંધન - ૫ સંઘાતન- ૬ સંઘયણ ૬ સંસ્થાન - ૫ વર્ણ - ૨ ગંધ - પરસ - ૮ સ્પર્શ - દેવાનુપૂર્વી - ૨ વિહાયોગતિ અથવા મનુષ્યાનુપૂર્વી સાથે ૫૫ પ્રકૃતિઓ ૧ થી ચોદમા ગુણસ્થાનકના ઉપાન્ય સમય સુધી સત્તામાં હોય છે.
૨૯. મનુષ્યાનુપૂર્વી ૧ થી ૧૪મા ગુણસ્થાનકના ઉપાજ્ન્મ સમય સુધી અથવા અંત સમય સુધી સત્તામાં હોય છે.
૩૦. મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-આ બે ૧ થી ૧૪માના અંત સમય સુધી સત્તામાં હોય છે.
૩૧. આતપ - ઉધોત આ બે ૧ થી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ક્ષપક આશ્રયીને સત્તામાં હોય છે. અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે.
૩૨. પરાઘાત - ઉશ્ર્વાસ - અગુરૂલઘુ - નિર્માણ - ઉપઘાત આ પાંચ ૧ થી ૧૪મા ગુણાસ્થાનકના ઉપાજ્ન્મ સમય સુધી સત્તામાં હોય છે.
૩૩. જિનનામ પહેલા - અને ૪ થી ૧૪ મા ગુણસ્થાનકના અંત સમય સુધી સતામાં હોય છે.
૩૪. પ્રત્યેક - સ્થિર - શુભ - અને સુસ્વર આ ચાર પ્રકૃતિઓ ૧ થી ચૌદમા ગુણસ્થાનકના ઉપાન્ય સમય સુધી સત્તામાં હોય છે.
·
૩૫. સ બાદર - પર્યાપ્ત - સુભગ - આદેય અને યશ આ છપ્રકૃતિ ૧ થી ૧૪ મા ગુણસ્થાનકના અંત સમય સુધી સત્તામાં હોય છે.