________________
૯૦
કર્મગ્રંથ-૨ વિવેચન ૯. નરકાયુષ્ય ૧ થી ૭ ગુણસ્થાનક સુધી અથવા ઉપશમ શ્રેણી આશ્રયી સંભવ સત્તા અપેક્ષાએ ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી હોય છે.
૧૦. તિર્યંચાયુષ્ય = ૧ થી ૭ ગુણસ્થાનક સુધી તથા ઉપશમ શ્રેણી આશ્રયી સંભવ સત્તા અપેક્ષાએ ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે.
૧૧. મનુષાયુષ્ય ૧ થી ૧૪મા ગુણસ્થાનકના અંત સમય સુધી સત્તામાં હોય છે. ૧૨. દેવાયુષ્ય - ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે.
૧૩. મિથ્યાત્વ ૧ થી ૭ ગુણસ્થાનક અથવા ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે.
૧૪. મિશ્રમોહનીય ૧ થી ૭ અથવા ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે.
૧૫. સમ્યકત્વ મોહનીય ૧ થી ૭ ગુણસ્થાનક અથવા ઉપશમ શ્રેણી આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે.
૧૬. અનંતાનુબંધિ ૪ કષાય - ૧ થી ૭ ગુણસ્થાનક અથવા ઉપશમ શ્રેણી આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે.
૧૭. અપ્રત્યાખ્યાનીય કષાય - પકઆશ્રયી નથી નવમાગુણસ્થાનકના બીજા ભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે.
૧૮. પ્રત્યાખ્યાનીય ૪ કષાય - કૃપક આશ્રયી ૧ થી નવમા ગાણસ્થાનકના બીજા ભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે.
૧૯. હાસ્યાદિ - ૬ - સપક આક્ષથી ૧ થી ૯ મા ગુણસ્થાનકના પાંચમા ભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે.
૨૦. પુરૂષદ-પક આશ્રયી ૧ થી નવમા ગુણસ્થાનકના છઠ્ઠાભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે.
૨૧. સ્ત્રીવેદ - ક્ષપક આશ્રયી ૧ થી નવમા ગુણસ્થાનક ના ચોથા ભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે.
૨૨. નપુંસકવેદ - Hપક આશ્રયી ૧ થી નવમાના ત્રીજાભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી સત્તામાં હોય છે.
૨૩. સંજવલન કોધ-પક આશ્રયી ૧ થી નવમાના સાતમા ભાગ સુધી અને ઉપશમ આશ્રયી ૧ થી ૧૧ ગુણાસ્થાનક સુધી સત્તામાં હોય છે.