________________
૮૫
કર્મગ્રંથ-૨ વિવેચન
પ્રત્યેક ૬= પરાઘાત - ઉચ્છવાસ - ઉદ્યોત- અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત
સ્થાવર = ૬ = અસ્થિરાદિ - ૬ ત્રીજાના અંતે એકનો અંત થાય છે. મોહનીય - ૧ = મિશ્ર મોહનીય પાંચ ઉદીરણામાં દાખલ થાય છે. મોહનીય-૧ = સમ્યકત્વ મોહનીય નામ - ૪ = ચાર આનુપૂર્વી.
ચોથા ગુણસ્થાનકે ૧૦૪ ઉદીરણામાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય
૫ ૯ ૨ ૨૨ ૪ ૫૫ ૨ ૫ = ૧૦૪
મોહનીય ૨૨ =અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય - હાસ્યાદિ ૬ - ૩વેદ -સમ્યકત્વ મોહનીય
નામ.૫૫ =પિંડ પ્રકૃતિ ૩૩ - પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ - સ્થાવર ૬.
પિંડ પ્રકૃતિ - ૩૩ = ૪ ગતિ - પંચેન્દ્રિય જાતિ - ઔદારિક શરીર - વૈક્રિય શરીર - તેજસશરીર - કામણશરીર - ઔદારિક અંગોપાંગ - વૈકિયઅંગોપાંગ-૬ સંધયણ - ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ - ૪ આનુપૂર્વી - ૨ વિહાયોગતિ.
પ્રત્યેક - ૬= પરાઘાત - ઉચ્છવાસ - ઉધોત - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત.
સ્થાવર - ૬ - અસ્થિરાદિ - ૬ ચોથા ગુણસ્થાનકના અંતે ૧૭નો અંત થાય છે. મોહનીય - આયુષ્ય - નામ
૪ ૨ ૧૧ મોહનીય - ૪ = અપ્રત્યાખ્યાનીય - ૪ કષાય આયુષ્ય-૨ = નરકાયુષ્ય-દેવાયુષ્ય. નામ-૧૧ = પિંડ પ્રકૃતિ ૮ - સ્થાવર ૩ = ૧૧.
પિંડ પ્રકૃતિ ૮ = નરકગતિ - દેવગતિ-વૈકિયશરીર-વૈકિયઅંગોપાંગ - ૪ આનુપૂર્વી
સ્થાવર - ૩ = દુર્ભગ - અનાદેય - અયશ