________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૪૫
૨૨૫.
૨૬.
ઉદયસ્થાનકોને વિષે અનુક્રમે ૩૨-૨-૮-૫૮૨-૯-૨૩૧૨-૧૧૫ર ઉદયભાંગા હોય છે બાકીના ગુણસ્થાનકને વિષે સ્વયમેવ ઉદયભાંગા વિચારવા ૬૩
ચૌદ ગુણસ્થાનકને વિષે નામ કર્મનાં
બંધાદિ સ્થાનો ભાંગાઓનું વર્ણન” ૨૨૪. પહેલા ગુણઠાણે બંધસ્થાન તથા બંધભાંગા કેટલા હોય? કયા?
બંધસ્થાન-૬, બંધભાંગા-૧૩૨૬ હોય છે. ૨૩-૨૫-૨૬-૨૮-૨૯ અને ૩૦ બંધસ્થાનો, અનુક્રમે બંધભાંગા ૪-૨૫-૧૬-૯-૯૨૪૦૪૬૩૨ = ૧૩૯૨૬ હોય છે. બીજા ગુણઠાણે બંધસ્થાન તથા બંધમાંગા કેટલા હોય? કયા? બંધસ્થાન-૩, બંધભાંગા-૯૬૦૮ હોય છે. ૨૮-૨૯-૩૦ આ ત્રણ બંધસ્થાનો તેના અનુક્રમે ૮-૬૪૦૦-૩૨૦૦ = ૯૬૦૮ બંધભાંગા હોય છે.
ત્રીજા ગુણઠાણે બંધસ્થાન બંધમાંગા કેટલા હોય? ઉ બંધસ્થાન-ર, ૨૮-૨૯, બંધમાંગા-૧૬, ૮-૮,
ચોથા ગુણઠાણે બંધસ્થાન બંધ ભાંગા કેટલા હોય? બંધસ્થાન-૩, ૨૮-૨૯-૩૦, બંધમાંગા-૩૨, ૮-૧૬-૮ પાંચમા ગુણઠાણે બંધસ્થાન બંધમાંગા કેટલા હોય?
બંધસ્થાન-૨, ૨૮-૨૯, બંધમાંગા-૧૬, ૮-૮ ૨૨૯. છઠ્ઠા ગુણઠાણે બંધસ્થાન બંધમાંગા કેટલા હોય?
બંધસ્થાન-૨, ૨૮-૨૯, બંધમાંગા-૧૬, ૮-૮ સાતમા ગુણઠાણે બંધસ્થાન બંધભાંગા કેટલા હોય?
બંધસ્થાન-૪, ૨૮-૨૯-૩૦-૩૧, બંધમાંગા-૪, ૧-૧-૧-૧ ૨૩૧. આઠમા ગુણઠાણે બંધસ્થાન બંધ ભાગા કેટલા હોય? ઉ બંધસ્થાન-૫, ૨૮-૨૯-૩૦-૩૧-૧, બંધમાંગા-૫, ૧-૧-૧-૧-૧ ૨૩૨. નવમા- દશમા ગુણઠાણે બંધસ્થાન બંધમાંગા કેટલા હોય?
બંધસ્થાન-૧ એક પ્રકૃતિનું, બંધમાંગા-૧ હોય છે.
જે
૨૨૮,
ઝ
છે
જે
આ