SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ કર્મગ્રંથ-૬ ૮, ૧-૧-૮ અનુક્રમે ૧ થી ૧૦ ગુણસ્થાનકમાં બંધ ઉદય અને સત્તાસ્થાનક જાણવા. ઉપશાંત મોહ અને ક્ષીણમોહને વિષે ૧-૪-૮ તેરમા ગુણઠાણે ૧-૪-૪, ચૌદમાં ગુણસ્થાનક ૦-ર-૬બંધ ઉદય અને સત્તાસ્થાનકો હોય છે. પટોપલા મિથ્યાત્વે ભાંગા વર્ણન ચઉ પણ વિસા સોલસ નવ ચતાલા સયાય બાણઉઈ ! બત્તીસુત્તર છાયાલ સયા મિચ્છસ્સ બંધવિહી ૬oll ભાવાર્થ:- પહેલા ગુણસ્થાનકે ૨૩-૨૫-૨૬, ૨૮-૨૯-૩૦-એમ છ બંધસ્થાનક હોય છે તેના અનુક્રમે ૪-૨૫ ૨૬-૯-૯૨૪૦-૪૬૩ર બંધ ભાંગા હોય છે ૬૦ સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાંગા અટ્ટ સયા ચઉ સટ્ટી બત્તીસ સયાઈ સાસણે ભેઆ. અઠ્ઠાવીસાઈશું સવાણદૃહિગ છન્નઈ ||૬ ૧ ભાવાર્થ બીજા ગુણસ્થાનકે ત્રણ બંધસ્થાનકો હોય છે. ૨૮-૨૯-૩૦ તેના અનુક્રમે ૬૪૦૦-૩૨૦૦ બંધમાંગ હોય છે બાકીના ગુણસ્થાનકોમાં બંધભાંગા ઓછા હોવાથી સ્વયમેવ વિચારી લેવા ૬૧. મિથ્યાત્વ ગુણસ્થાનકે ઉદયભાંગા ઈગ ચરિગાર બત્તીસ છસય ઈગતી સિગાર નવનઉઈ / સત્તરિગસિ ગુતીસ ચઉદ ઈગાર ચઉસક્રિમિઠુદયા દ્રા ભાવાર્થ પહેલા ગુણસ્થાનકે ૨૧-૨૪-૨૫-૨૬ ૨૭-૨૮-૨૯-૩૦-૩૧ ઉદયસ્થાનકોને વિષે અનુક્રમે ૪૧-૧૧-૩ર-૬૦૦-૩૧-૧૧૯૯૧૭૮૧-૨૯૧૪ અને ૧૧૬૪ ઉદયભાંગા હોય છે. કુલ ૭૭૭૩ ભાંગા થાય છે દરી સાસ્વાદન ગુણઠાણે ઉદયભાંગા બત્તસી દુનિ અટ્ટય બાસીઈ સયાય પંચ નવ ઉદયા ! બારહિઆ તેવીસા બાવનિક્કારસ સયાય ||૬all ભાવાર્થઃ બીજા ગુણસ્થાનકે ૭ ઉદયસ્થાનકો ૨૧-૨૪-૨પ-ર૬-૨૯-૩૦-૩૧ આ
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy