________________
૭૦
કર્મગ્રંથ-૬ ૮ ૪ = ૭૬૮. ૨૯. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધે એક્ટ્રીશના ઉદયના કુલ
સંવેધભાંગા કેટલા થાય? ૨૧ના તિર્યંચના
CEO ૨૧ના મનુષ્યના
૭૬૮ કુલ સંવેધભાંગા
૧૭૨૮ થાય છે. ૨૯૭. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રિીશના બંધે છવ્વીશના ઉદયે તિર્યંચના
સંવેધભાંગા કેટલા થાય? ૩૦ના બંધે વિકલેજિયના ૨૪ બંધભાંગા, ઉદયસ્થાન ૧.૨નું ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x ૨૮૮ = ૬૯૧૨, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦,
બંધોદયસત્તાભાંગા ૨૪ x ૨૮૮ ૪ ૫ = ૩૪૫૬૦ ૨૯૮. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધે છબ્બીશના ઉદયે મનુષ્યના
સંવેધભાંગા કેટલા થાય? ૩૦ના બંધે વિકલેજિયના બંધભાંગ ૨૪, ઉદયસ્થાન ૧. ર૬નું , ઉદયભાંગા ૨૮૮ મનુષ્યના, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪૪ ૨૮૮ = ૬૯૧૨, ઉદયસત્તાભાંગા ૨૮૮૪૪ =
૧૧૫ર, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૨૮૮ ૪૪ = ૨૭૬૪૮. ર૯૯. આ જીવોને પહેલા વિકલ્પથી છવ્વીશના ઉદયે ૩૦ના બંધે કુલ સંવેધભાંગા
કેટલા થાય? ઉ ર૬ના તિર્યંચના ૩૪૫૬૦
ર૬ના મનુષ્યના ૨૭૬૪૮
કુલ સંવેધભાંગા ૨૨૨૦૮ થાય છે. ૩૦૦. આ જીવોને પહેલા વિકલ્પથી ત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય?