SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ પ્રશ્નોત્તરી ભાગ -૫ ૧૮૭. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે મનુષ્યના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૨૪ ઉદયસ્થાન ૨. ર૧, ૨૬. ઉદયભાંગા રે, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૨૪ x ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૪ = ૮, બંધોદયસત્તાભાંગા ર૪ ૨ x ૪ = ૧૯૨. ૧૮૮. આ જીવોને પહેલા વિકલ્પથી તિર્યંચના ઉદયના પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૫ના બંધે તિર્યંચના ૨૪o . ૨૫ના બંધ મનુષ્યના ૧૯૨ કુલ ૪૩૨ સંવેધભાંગા ૧૮૯. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે તિર્યંચના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધ મનુષ્યનો બંધ ભાંગો ૧, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૪ ૨ = ૨, ઉદયસત્તાભાંગા ૨ ૪૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૧ ૮ ૨ ૪૪ = ૮. ૧૯૦. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધ મનુષ્યના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? : ઉ ૨૫ના બંધ મનુષ્યનો બંધ ભાંગો - ૧, ઉદયસ્થાન રૂ. ૨૧, ૨૬ ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૪ ૨ = ૨, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૧ ૨ x ૪ = ૮. ૧૯૧. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધના સંવેધભાંગા કેટલા થાય? ઉ રપના બંધે તિર્યંચના ૮ સંવેધભાંગા
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy