________________
४०
કર્મગ્રંથ-દ
૨. ૧ તિર્યંચ, ૧ મનુષ્ય, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ ૪ ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, ૧ ૪
૪ = ૪ = ૯,
બંધોદયસત્તાભાંગા બંધોદયસત્તાભાંગા
૨૪ × ૧ ૪ ૫ = ૧૨૦
૨૪ × ૧ ૪ ૪ = ૯૬
૨૧૬
સંવેધભાંગા થાય.
૧૬૫. આ જીવોને પહેલા વિકલ્પથી ૨૯ના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય ?
૨ના બંધ ૨૧ના ઉદયે
૨૯ના બંધ ૨૬ના ઉદયે
ઉ
૨૧૬ સંવેધભાંગા
૨૧૬
સંવેધભાંગા
૪૩૨
સંવેધભાંગા થાય.
૧૬૬. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે તિર્યંચ પ્રાયોગ્ય
સંવેધભાંગા કેટલા થાય ?
૨૯ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૬૦૮ ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬ ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તામાંગા ૪૬૦૮ ૪ ૨ ૪ ૫ = ૪૬૦૮૦. ૧૬૭. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધ મનુષ્યપ્રાયોગ્ય સંવેધભાંગા કેટલા થાય ?
૨૯ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૬૦૮, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬. ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨ = ૯૨૧૬, ઉદયસત્તામાંગા ૨ ૪ ૪ = ૮, બંધોદયસત્તામાંગા ૪૬૦૮ x ૨ ૪ ૪ = ૩૬૮૬૪. ૧૬૮. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય?