________________
૩૫
પ્રશ્નોત્તરી ભાગ-૫ ૧૪૩. આ જીવોને ઓગણત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય?
૨૯ના બંધે વિકલેજિયના ૨૪૦ તિર્યંચના
૪૬૦૮૦ મનુષ્યના
૩૬૮૬૪
૮૩૧૮૪ થાય છે. ૧૪૪. આ જીવોને ત્રીશના બંધે પહેલા વિકલ્પથી સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે વિકલેજિયના બંધભાંગા ર૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬
ઉદયભાંગા ૨, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા
૨૪ x ૨ x ૫ = ૨૪૦. ૧૪પ. આ જીવોને ત્રિીશના બંધે બીજા વિકલ્પથી સંવેધભાંગા કેટલા થાય?
૩૦ના બંધે તિર્યંચના ૪૬૦૮ બંધભાંગા. ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬ ઉદયભાંગા ૨, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ર = ૯૨૧૬. ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૦,
બંધોદયસત્તાભાંગા ૪૬૦૦ x ૨ x ૫ = ૪૬૦૮૦. ૧૪૬. આ જીવોને ત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે વિકલેજિયના ૨૪૦ ૩૦ના બંધે તિર્યંચના ૪૬૦૮૦
૪૬૩૨૦ થાય. ૧૪૭. આ જીવોને સામાન્યથી કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ તે આ પ્રમાણે
૨૩ના બંધ ૨૫ના બંધ ર૬ના બંધ
૧૬૦ ૨૯ના બંધે
૪૦
૨૪૮
૮૩૧૮૪