SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ પ્રશ્નોત્તરી ભાગ - ૫ ૬૨૬. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા? ઉ ૨૫ના બંધ બંધાભાંગા ૮. ૨૧ ના ઉદયે, સામાન્ય મનુષ્યના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૮ + ૮ = ૬૪. ઉદયસત્તાભાંગા ૮ * ૪ = ૩૨. ૬૨. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે દેવતાના ઉદય સત્તાભાંગા કેટલા થાય? ઉ ૨પના બંધ બંધભાંગા ૮. ૨૧ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૮ ૪ ૮ = ૬૪. ઉદયસત્તાભાંગા ૮ : ૨ = ૧૬. ૬૨૮. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? સામાન્ય તિર્યચના ૪૦ ઉદયસત્તાભાંગા સામાન્ય મનુષ્યના ૩ર ઉદયસત્તાભાંગા દેવતાના ૧૬ ઉદયસત્તાભાંગા ૮૮ ઉદયસત્તાભાંગા ૬૨૯. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૫ના બંધ બંધભાંગા ૮, ૨૫ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮+ વૈક્રીયમનુષ્યના - ૮ + દેવતાના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૪ ૨૪ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮ થાય છે. ૬૩૦. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? સામાન્ય તિર્યંચના ૨૮૮ ઉદયભાંગા, સત્તાસ્થાન પ. બંધોદયભાંગા ૮ ૪ ૨૮૮ = ૨૩૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy