SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ કર્મગ્રંથ-દ ૬૧૪. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય શરીરીના સંવેધભાંગા કેટલા થાય ? હ ૨૫ના બંધે બંધભાંગા ૧૬. ૨૮ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. ઉદયભાંગા ૧૬ ૪ ૨૪ = ૩૮૪. ઉદયસત્તાભાંગા ૨૪ ૪ ૨ = ૪૮. બંધોદયસત્તામાંગા ૧૬ ૪ ૨૪ ૪ ૨ = ૭૬૮. ૬૧૫. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય ? ૨૮ના ઉદયે સામાન્યજીવોના વૈક્રીય જીવોના કુલ સંવેધભાંગા ૭૪૪૯૬ થાય ૬૧૬. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉ ૭૩૭૨૮ સંવેધભાંગા ૭૬૮ સંવેધભાંગા સંવેદભાંગા કેટલા થાય ? ૨૫ના બંધે બંધભાંગા ૧૬. ૨૯ના ઉદયે સામાન્યતિર્યંચના ૧૧૫૨ + સામાન્યમનુષ્યના ૫૭૬ = ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪ ૧૭૨૮ = ૨૭૬૪૮. ઉદયસત્તામાંગા ૧૭૨૮ ૪ ૪ = ૬૯૧૨. બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૧૭૨૮ ૪ ૪ = ૧૧૦૫૯૨. ૬૧૭. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૯૨૫ના બંધે બંધભાંગા ૧૬. ૨૯ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૧૬ ૪ ૨૪ = ૩૮૪. ઉદયસત્તાભાંગા ૨૪ × ૨ = ૪૮. બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૨૪ ૪ ૨ = ૭૬૮. ૬૧૮. આ જીવોને પહેલા વિકલ્પથી પચીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉ
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy