________________
ઉ
[ અથવા અશાતા
પ્રશ્નોત્તરી ભાગ-૫
બાકીના તેર જીવ ભેદને વિષે ત્રણ ત્રણ ભાંગા હોય છે ૩૮ ૧૬. સન્ની પર્યાપ્તાને વિષે વેદનીય કર્મના સંવેધ ભાંગા બંધસ્થાનાદિ કેટલા
હોય ? બંધસ્થાન ૧ પ્રકૃતિનું શાતા અથવા અશાતા ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું શાતા અથવા અશાતા સત્તાસ્થાન ૨ એકપ્રકૃતિનું-બે-પ્રકૃતિનું સંવેધભાંગા આઠે આઠ હોય છે. તેર જીવસ્થાનકને વિષે વેદનીય કર્મના બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાનો તથા સંવેધ ભાંગા કેટલા હોય? બંધસ્થાન
૨ શાતા અને અશાતાનું ઉદયસ્થાન
૨ શાતા અને અશાતાનું સત્તાસ્થાન
૧ બે પ્રકૃતિનુ હોય સંવેધભાગ ૪ બંધ
ઉદય
જm
૧ અશાતા
અશાતા
૨ અશાતા
શાતા
૩ શાતા
અશાતા ૪ શાતા
શાતા
૨ હોય છે. ૧૮. સન્ની પર્યાપ્તા જીવોને ગોત્ર કર્મના બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા
સંવેધભાંગા કેટલા થાય? બંધસ્થાન ૨ એસ્પ્રકૃતિનું ઉચ્ચગોત્ર અથવા નીચ ઉદયસ્થાન ૨ ઉચ્ચગોત્રનું અથવા નીચગોત્રનું સત્તાસ્થાન ૨ બે પ્રકૃતિનું અથવા ૧ પ્રકૃતિનું સંવેધભાંગા સાતે સાત હોય છે.