________________
ઉદય
સત્તા
નીચ
નીચ
કર્મગ્રંથ-૬ ૧૯. તેર જીવોને વિષે ગોત્રકર્મના બંધસ્થાનાદિ તથા સંવેધભાંગા કેટલા થાય? બંધસ્થાન
૨ ઉચ્ચગોત્રનું અને નીચગોત્રનુ ઉદયસ્થાન
૧ નીચ ગોત્રનું સત્તાસ્થાન
૧ નીચ ગોત્રનુ સંવેધ ભાંગા ૩ બંધ
નીચ
નીચ નીચ
૨
૨ હોય છે. પજજતાડ પજજાગ સમણે પજજર અમણ સે સે સુ
અઠ્ઠાવીસ દસગં
નવગં પણચં ચ આઉસ્સ સલા ભાવાર્થ પર્યાપ્તાસી-અપર્યાપ્તાસન્ની-પર્યાપ્તાઅસત્રી તથા બાકીના અગ્યાર જીવોને
વિષે અનુક્રમે આયુષ્ય કર્મનાં ૨૮, ૧૦, ૯ અને ૫ સંવેધભાંગા હોય છે Hi૩લા પર્યાપ્તાત્રી જીવોને વિષે આયુષ્ય કર્મના ભાંગા કેટલા હોય? ૨૮ સંવેધભાંગા હોય. નરકગતિના પાંચ. બે આયુ બંધનાં-ત્રણ આયુ અબંધના જાણવા. તિર્યંચગતિના ૯. પાંચ આયુ અબંધના-ચાર આયુ બંધના જાણવા. મનુષ્યગતિના ૯. પાંચ આયુ અબંધના તથા ચાર આયુ બંધના જાણવા. દેવગતિના પ. ત્રણ આયુ અબંધના તથા બે આયુ બંધના
જાણવા કુલ ૫ + ૯ + ૯ + ૫ = ૨૮ ૨૧. સન્નીઅપર્યાપ્તા જીવોને આયુષ્યના સંવેધભાંગા કેટલા હોય? ઉ લબ્ધિ અપર્યાપ્તા સન્ની જીવોની વિવક્ષાથી વિચાર કરતા ૧૦ ભાંગા થાય
છે. લબ્ધિ અપર્યાપ્તા સન્ની તિર્યંચોના પાંચ ભાંગા અબંધના આયુષ્યના ૩
૨૦.