________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
૯૯.
ઉ
૩૩
સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૭, ૨૪ સત્તાસ્થાનકો હોય. સત્તરના બંધે ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનકો હોય. સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તાસ્થાનકો હોય. તેરના બંધે ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનકો હોય. તેરના બંધે ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તાસ્થાનકો હોય. નવના બંધે ૪, ૫, ૫, ૬ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનકો હોય. નવના બંધે ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તાસ્થાનકો હોય. પાંચના બંધે ૨ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ સત્તાસ્થાનકો હોય. ચારના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪ સત્તાસ્થાનકો હોય. ત્રણના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૪, ૩ સત્તાસ્થાનકો હોય. બેના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૪, ૩ સત્તાસ્થાનકો હોય. એકના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૨, ૧ સત્તાસ્થાનકો હોય. અબંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧ સત્તાસ્થાનકો હોય. અબંધે અનુદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનકો હોય.
અભવ્ય જીવોને વિષે બંધોદય, સત્તાસ્થાનકો કેટલા હોય ? ક્યા ?
અભવ્યને એક બંધસ્થાનક, ૩ ઉદયસ્થાનકો, ૧ સત્તાસ્થાનક હોય બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦ ઉદયે ૨૬ની સત્તા હોય
૧૦૦. મિથ્યાત્વને વિષે બંધોદય સત્તાસ્થાનકો કેટલા હોય ? ક્યા ?
ઉ મિથ્યાત્વને વિષે એક બંધસ્થાનક, ૪ ઉદયસ્થાનક તથા ત્રણ સત્તાસ્થાનકો હોય. બાવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ની સત્તા હોય, બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦ ઉદયે ૨૮, ૨૭, ૨૬ સત્તા હોય.
૧૦૧. સાસ્વાદનને વિષે બંધોદય સત્તાસ્થાનકો કેટલા હોય ?
ઉ
સાસ્વાદનને વિષે ૧ બંધસ્થાનક, ૩ ઉદયસ્થાનકો તથા એક સત્તાસ્થાનક હોય એકવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮નું સત્તાસ્થાનક હોય.