________________
૩૨
કર્મગ્રંથ-૬ બંધ ૪, ૫, ૫, ૬ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તા હોય, નવના બંધ ૫, ૬,
૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તા હોય, ૯૭. શુકલેશ્યાને વિષે બંધોદય, સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા? ઉ શુકલલેશ્યાને વિષે ૧૦ બંધસ્થાનકો, ૯ ઉદયસ્થાનકો, ૧૫ સત્તાસ્થાનકો
હોય છે. બાવીશના બંધ ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ની સત્તા હોય, બાવીશના બંધ ૮, ૯, ૯, ૧૦ ઉદયે ૨૮, ૨૭, ૨૬ સત્તાસ્થાનક હોય, એકવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ની સત્તા હોય, સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૭, ૨૪ સત્તાસ્થાનક હોય, સત્તરના બંધ ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક હોય, સત્તરના બંધ ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તાસ્થાનક હોય, તેરના બંધ ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક હોય, તેરના બંધ ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તાસ્થાનક હોય, નવના બંધ ૪, ૫, ૫, ૬ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક હોય. નવના બંધ ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તાસ્થાનક હોય. પાંચના બંધ રના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ સત્તાસ્થાનક હોય. ચારના બંધે ૧ ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪ સત્તાસ્થાનક હોય. ત્રણના બંધે ૧ ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૪, ૩ સત્તાસ્થાન હોય. બેના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૩, ૨ સત્તાસ્થાનક હોય. એકના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૨, ૧ સત્તાસ્થાનક હોય. અબંધે ૧ ના ઉદયે ૨૮, ૨૪, ૨૧,૧ સત્તાસ્થાનક હોય. અબંધ અનુયે
૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક હોય. ૯૮. ભવ્ય માર્ગણાને વિષે બંધોદય સત્તાસ્થાનકો કેટલા હોય? કયા?
ભવ્યને વિષે ૧૦ બંધસ્થાનકો, ૯ ઉદયસ્થાનકો, ૧૫ સત્તાસ્થાનકો હોય. બાવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮નું સત્તાસ્થાનકો હોય. બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦ ઉદયે ૨૮, ૨૭, ૨૬ સત્તાસ્થાનકો હોય. એકવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ની સત્તા હોય.