________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
૭૯.
ઉ
૮૦.
ઉ
૮૧.
ઉ
૮૨.
૨૫
સત્તાસ્થાનક હોય, ચારના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪ નું સત્તાસ્થાનક હોય, ત્રણના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૪, ૩ નું સત્તાસ્થાનક હોય, બેના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૩, ૨ નું સત્તાસ્થાનક હોય, એકના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૨, ૧ નું સત્તાસ્થાનક હોય, અબંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧ નું સત્તાસ્થાનક હોય, અબંધે અનુદયે ૨૮, ૨૪, ૨૧ નું સત્તાસ્થાનક હોય. મતિઅજ્ઞાનને વિષે બંધોદય સત્તાસ્થાનક કેટલા હોય ?
મિતઅજ્ઞાનને વિષે ત્રણ બંધસ્થાનક, ૪ ઉદયસ્થાનક, ૪ સત્તાસ્થાનક હોય. બાવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ નું સત્તાસ્થાનક હોય, બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦ ઉદયે ૨૮, ૨૭, ૨૬ નું સત્તાસ્થાનક હોય, એકવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮નું સત્તાસ્થાનક હોય, સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૭, ૨૪ નું સત્તાસ્થાનક હોય.
શ્રુતઅજ્ઞાનને વિષે બંધોદય, સત્તાસ્થાનકો કેટલા હોય ? ક્યા ? શ્રુતઅજ્ઞાનને વિષે ત્રણ બંધસ્થાનકો, ચાર ઉદય સ્થાનકો, ચાર સત્તાસ્થાનકો હોય. બાવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ સત્તાસ્થાનક હોય, બાવીશના બંધે ૮, ૯,૯,૧૦ ઉદયે ૨૮, ૨૭, ૨૬ સત્તાસ્થાનક હોય, એકવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ નું સત્તાસ્થાનકહોય, સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૭, ૨૪ સત્તાસ્થાનક હોય.
વિભંગજ્ઞાનને વિષે બંધોદય સત્તાસ્થાનક કેટલા હોય ? કયા ? વિભંગજ્ઞાનને વિષે ત્રણ બંધસ્થાનકો, ચાર ઉદયસ્થાનકો તથા ચાર સત્તાસ્થાનકો હોય.
બાવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ સત્તા સ્થાનક હોય. બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦ ઉદયે ૨૮, ૨૭, ૨૬ સત્તા સ્થાનક હોય. એકવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ સત્તા સ્થાનક હોય. સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૭, ૨૪ સત્તા સ્થાનક હોય.
સામાયિકચારિત્રને વિષે બંધોદય, સત્તાસ્થાનકો કેટલા હોય ? ક્યા ?