________________
૨ ૪
૭૭.
કર્મગ્રંથ-૬ ચારના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, નું સત્તાસ્થાનક હોય, ત્રણના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૪, ૩નું સત્તાસ્થાનક હોય, બેના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૩, ૨ નું સત્તાસ્થાનક હોય, એકના બંધ ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૨, ૧ નું સત્તાસ્થાનક હોય, અબંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૨, ૧ નું સત્તાસ્થાનક હોય, અબંધ અનુદયે ૨૮, ૨૪, ૨૧ નું સત્તાસ્થાનક હોય.
અવધિજ્ઞાનને વિષે બંધોદય સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા? ઉ અવધિજ્ઞાનને વિષે ૮ બંધસ્થાનકો, ૮ ઉદયસ્થાનકો, ૧૭ સત્તાસ્થાનકો
હોય છે. સત્તરના બંધ ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૧ નું સત્તાસ્થાનક, સત્તરના બંધ ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ નું સત્તાસ્થાનક હોય, તેરના બંધે ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૧ નું સત્તાસ્થાનક હોય, તેરના બંદે ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ નું સત્તાસ્થાનક હોય, નવના બંધે ૪, ૫, ૫, ૬ ઉદયે ૨૮, ૨૪, ૨૧ નું સત્તાસ્થાનક હોય, નવના બંધ ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ નું સત્તાસ્થાનક હોય, પાંચના બંધે રના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ નું સત્તાસ્થાનક હોય, ચારના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪નું સત્તાસ્થાનક હોય, ત્રણના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૪, ૩ નું સત્તાસ્થાનક હોય, બેના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૩, ૨ નું સત્તાસ્થાનક હોય, એકના બંધ ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૨, ૧ નું સત્તાસ્થાનક હોય, અબંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧ નું સત્તાસ્થાનક હોય, અબંધે અનુદયે ૨૮, ૨૪, ૨૧
નું સત્તાસ્થાનક હોય. ૭૮. મન:પર્યવજ્ઞાનને વિષે બંધોદય સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા? ઉ મન:પર્યવજ્ઞાનને વિષે ૬ બંધસ્થાન, ૮ ઉદયસ્થાનક, ૧૩ સત્તાસ્થાનકો
હોય છે. નવના બંધ ૪, ૫, ૫, ૬ ઉદયે ૨૮, ૨૪, ૨૧ નું સત્તાસ્થાનક હોય, નવના બંધ ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ નું સત્તાસ્થાનક હોય, પાંચના બંધ રના ઉદયે ૨૮,૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ નું