________________
૧૪
કર્મગ્રંથ-૬ હોય? સામાન્ય રીતે ચોવીશનું સત્તાસ્થાન હોય નહિ પણ કોઈ જીવ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી ૨૪ની સત્તાવાળો અગ્યારમાં ગુણકે. કાળ કરી દેવલોકમાં જાય ત્યારે ત્યાં જે આચાર્યો ઉપશમ સમકિત માને છે તેઓનાં મતે ૨૪નું
સત્તાસ્થાન ૬, ૭, ૮ ઉદયસ્થાનમાં હોઈ શકે છે. ૫૪. એકેન્દ્રિયને વિષે બંધ ઉદય સત્તાસ્થાનકો કેટલા હોય?
એકેન્દ્રિયને વિષે ૨૨-૨૧ બે બંધસ્થાનક ૭, ૮, ૯, ૧૦ ઉદયસ્થાનક તથા ૨૮, ૨૭, ૨૬ ત્રણ સત્તાસ્થાનક હોય. બાવીશના બંધે ૮ના ઉદયે ૨૮, ૨૭, ૨૬ નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ દશના ઉદયે ૨૮, ૨૭, ૨૬, એકવીશના બંધે સાતના ઉદયે ૨૮ આઠના ઉદયે
૨૮, આઠના ઉદયે ૨૮, નવના ઉદયે ૨૮ પપ. બેઈન્દ્રિય જાતિને વિષે બંધ ઉદય સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા? ઉ ૨૨, ૨૧ બે બંધસ્થાનક ૭, ૮, ૯, ૧૦ ઉદયસ્થાનક ૨૮, ૨૭, ૨૬
સત્તાસ્થાનકો હોય. બાવીશના બંધે આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૬ નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬, દશના ઉદયે ૨૮, ૨૭, ૨૬ એકવીશના બંધે સાતના ઉદયે ૨૮ આઠના ઉદયે ૨૮, આઠના
ઉદયે ૨૮, નવના ઉદયે ૨૮. પદ. તેઈન્દ્રિય જાતિને વિષે બંધોદય સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા?
બે બંધસ્થાનક (૨૨, ૨૧) ૭, ૮, ૯, ૧૦ ઉદયસ્થાનક, ૨૮, ૨૭, ૨૬ સત્તાસ્થાનકો. બાવીશના બંધે આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૬, નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ દશના ઉદયે ૨૮, ૨૭, ૨૬, એકવીશના બંધે સાતના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, આઠના ઉદયે
૨૮, નવના ઉદયે ૨૮. ૫૭. ચહેરીન્દ્રિય જાતિને વિષે બંધોદય સત્તાસ્થાનકો કેટલા હોય?
૨૨, ૨૧ બે બંધસ્થાનક ૭, ૮, ૯, ૧૦ ઉદયસ્થાનક ૨૮, ૨૭, ૨૬ સત્તાસ્થાનકો હોય, બાવીશના બંધે આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૬, નવના