SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ પ્ર.૨૨૪ સૂક્ષ્મ એકે. આદિ ૭ જીવોને વિષે બંધસ્થાનાદિ કેટલા કેટલા ? ઉ : સૂક્ષ્મ એકે. અપર્યાપ્તા-પર્યાપ્તા-બાદર એકે-બેઈ.-તેઈ.-ચઉ તથા અસન્ની પર્યાપ્તા એમ ૭ જીવભેદને વિષે બંધસ્થાન ૧ બાવીસનુંઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦ સત્તાસ્થાન ૩ - ૨૮ - ૨૭ - ૨૬ હોય. પ્ર.૨૨૫ બાદર એકે. અપર્યાપ્તાઆદિ પાંચ જીવોને વિષે બંધસ્થાનાદિ કેટલા . કેટલા હોય ? ४० 6: બાદર એકે. અપર્યાપ્તા બેઈ.-તેઈ.-ચઉ અસન્ની પંચેન્દ્રિય. અપર્યાપ્તા એમ પાંચ જીવોને વિષે બંધસ્થાન. ૨ - ૨૨ - ૨૧, ઉદયસ્થાન ૪ - ૭ - ૮ - ૯ - ૧૦, સત્તાસ્થાન ૩ - ૨૮ - ૨૭ - ૨૬ હોય. પ્ર.૨૨૬ સન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોને વિષે બંધસ્થાનાદિ કેટલા કેટલા હોય ? ઉ : સન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવોને વિષે બંધસ્થાન ૩ - ૧૭, ઉદયસ્થાન ૫. ૬ ૨૭ - ૨૬ ૨૪ ૨૨ પ્ર.૨૨૭ સન્ની પંચેન્દ્રિય પર્યા.ને વિષે બંધસ્થાનાદિ કેટલા કેટલા હોય ? ૯ : સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિષે. બંધસ્થાનક ૧૦. ૨૨ ૨૧ ૧. ઉદયસ્થાનક ૯. ૧૦ - સત્તાસ્થાન ૧૫. ૨૮ - ૨૭ - ૫ - ઉદયસ્થાન ૪. ૭ ८ - - 6 ૪ ૯ - ૨૨ - ૨૧ - ૮ - ૯ -૧૦, સત્તાસ્થાન ૬. ૨૮ - ૨૧. - - ८ - ૧૭- ૧૩ ૯-૫ ૪ ૩ - - ૨૬ - ૧૨ - ૧૧ ૧. પ્ર.૨૨૮ પહેલા ગુણસ્થાનકે બંધસ્થાનાદિ કેટલા કેટલા હોય ? ઉ : ૭ ૨ - - - દ ૫ ૨ ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ - ૧૩ . - ૪ - પહેલા ગુણસ્થાનકે બંધસ્થાનાદિ આ પ્રમાણે. બંધસ્થાન ૧ બાવીસનું ૮ - ૯ - ૧૦. સત્તાસ્થાન. ૩ ૨૮ - ૨૭ - - - ર ૧. ૨૬. પ્ર.૨૨૯ બીજા ગુણસ્થાનકે બંધસ્થાનાદિ કેટલા કેટલા હોય ? ઉ : બીજા ગુણસ્થાનને વિષે બંધસ્થાન ૧ એકવીસનું-ઉદયસ્થાન ૩. ૭ - ૯ સત્તાસ્થાન ૧ અઠ્ઠાવીશનું. - પ્ર.૨૩૦ ત્રીજા ગુણસ્થાનકે બંધસ્થાનાદિ કેટલા કેટલા હોય ?
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy