SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ માર્ગણામાં હોય ? કઈ ? ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન નવમા ગુણ.ના સાતમા ભાગે હોય. એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં તથા ૨૪ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૪ કષાય-૪ શાન-સામા. છેદો. સંયમ-૩ દર્શન-શુલલેશ્યા-ભવ્ય-ક્ષાયિક-સન્ની-આહારી. પ્ર.૨૦૦ ત્રણ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ? ૯ : હું : 39 ત્રણ પ્રકૃતિનું સત્તાસ્થાન નવમા ગુણસ્થાનકના આઠમા ભાગે સન્ની પર્યાપ્તા જીવભેદમાં તથા ૨૩ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય-૩ યોગ - માન - માયા - લોભ - ૪ જ્ઞાન - સામા. છેદો. સંયમ - ૩ દર્શન - શુક્લલેશ્યા - ભવ્ય - ક્ષાયિક - સન્ની-આહારી. પ્ર.૨૦૧ બે પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ? હું : બે પ્રકૃતિનું સત્તાસ્થાન નવમા ગુણસ્થાનકના નવમા ભાગે સન્ની પર્યાપ્તા જીવભેદમાં તથા ૨૨ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - માયા - લોભ - ૪ જ્ઞાન - સામા.-છેદો.સંયમ - ૩ દર્શન - શુક્લલેશ્યા-ભવ્ય-ક્ષાયિક-સન્ની-આહારી. પ્ર.૨૦૨ એક પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં તથા કેટલા જીવભેદમાં અને કેટલી માર્ગણામાં હોય ? કઈ ? · એક પ્રકૃતિનું સત્તાસ્થાન ૧૦ મા ગુણસ્થાનકે એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં તથા ૨૦ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ ૩ યોગ - લોભ - ૪ જ્ઞાન-સૂક્ષ્મ. સંયમ - ૩ દર્શન - ત્રસકાય - શુક્લ લેશ્યા - ભવ્ય - ક્ષાયિક - સન્ની-આહારી. પ્ર.૨૦૩ પંદરે સત્તાસ્થાનવાળી માર્ગણાઓ કેટલી હોય ? કઈ ? 6: ૧૩ માર્ગણા હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - લોભ - ચક્ષુ - અચક્ષુદર્શન - શુક્લલેશ્યા - ભવ્ય - સન્ની-આહારી. પ્ર.૨૦૪ અગ્યાર સત્તાસ્થાન હોય એવી માર્ગણા કેટલી હોય ?
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy