SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૪ ગતિ - ૫ જાતિ - પૃથ્વ-અપ-વન.-ત્રસકાય ૩ યોગ ૩ વેદ ૪ કષાય - ૪ જ્ઞાન - ૩ અજ્ઞાન (સામા. છેદો. પરિહા. દેશવિરતિ અવિરતિ)-૫ સંયમ - ૩ દર્શન - ૬ લેશ્યા-ભવ્ય ૬ સમકિત- સન્ની અસન્ની-આહારી-અણાહારી. પ્ર.૧૪૯ છ પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : છ પ્રકૃતિનું ઉદયસ્થાન ૪ થી ૮ ગુણસ્થાનકમાં બે (સન્ની. અપર્યાપ્તા પર્યાપ્તા) જીવભેદમાં તથા ૪૧ માર્ગણામાં હોય ૪. ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન -(સામા-છદો.-પરિહા-અવિરતિ-દેશવિરતિ) ૫ સંયમ - ૩ દર્શન - ૬ વેશ્યા-ભવ્ય-ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિકસમકિત-સન્ની-આહારી અણાહારી. પ્ર.૧૫૦ પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ: પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન ૫ થી ૮ ગુણસ્થાનકમાં હોય એક સન્ની પર્યાપ્ત જીવભેદમાં હોય તથા ૩૭ માર્ગણામાં હોય - મનુષ્યતિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય-૩ યોગ - ૩ વેદ-૪ કષાય-૪ જ્ઞાન-સામા-છદો. પરિહા-દેશવિરતિ-૩ દર્શન - ૬ વેશ્યા-ભવ્ય ઉપશમે-ક્ષયોપશમ ક્ષાયિક-સન્ની-આહારી. પ્ર.૧૫૧ ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી માર્ગણામાં હોય? કઈ? ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન ૬ થી ૮ ગુણસ્થાનકમાં એક સન્ની પર્યાપ્ત જીવભેદમાં તથા ૩૪ માર્ગણામાં હોય છે. મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન - સામા. છેદો. પરિહા.સંયમ - ૩ દર્શન - ૬ વેશ્યા-ભવ્ય-ઉપશમ-ક્ષાયિક-સન્ની આહારી. પ્ર.૧૫ર બે પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી માર્ગણામાં હોય? કઈ ? ઉઃ
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy