SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૨૫ પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન - (સામા.-છેદો.-પરિહા.)-૩ સંયમ - ૩ દર્શન - ૬ વેશ્યા-ભવ્ય ક્ષાયિક- ઉપશમ-સન્ની-આહારી. પ્ર.૧૩ર ચોથા વિકલ્પથી પાંચનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : ચોથા વિકલ્પથી પાંચનો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં બે (૬ ૭) ગુણસ્થાનકમાં તથા ૩૩ માર્ગણામાં હોય છે. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય ૪ જ્ઞાન(સામા.- છેદો.-પરિહા.)૩ સંયમ - ૩ દર્શન - ૬ લેશ્યા-ભવ્ય ક્ષયોપશમ સન્ની-આહારી. પ્ર.૧૩૩ ચાર પ્રકૃતિનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : ચાર પ્રકૃતિનો ઉદય એક સન્ની પર્યાપ્ત જીવભેદમાં ત્રણ (૬-૭-૮) ગુણસ્થાનકમાં તથા ૩૪ માર્ગણામાં હોય છે. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન - (સામા.-છેદો. પરિહા)-૩ સંયમ - ૩ દર્શન - ૬ વેશ્યા-ભવ્ય ક્ષાયિક ઉપશમ-સન્ની-આહારી. પ્ર.૧૩૪ બે પ્રકૃતિનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં . હોય? કઈ? ઉ : બે પ્રકૃતિનો ઉદય એક સન્ની પર્યાપ્ત જીવભેદમાં એક (૯.૧/૨) ભાગમાં તથા ૨૮ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન - (સામા.-દો.) ૨ સંયમ-૩ દર્શન-શુલલેશ્યા - ભવ્ય-ક્ષાયિક-ઉપશમ-સન્ની-આહારી. પ્ર.૧૩૫ એક પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉઃ ' એક પ્રકૃતિનું ઉદયસ્થાન એક સન્ની પર્યાપ્ત જીવભેદમાં તથા બે (મા નાં ર થી પ ભાગ તથા ૧૦મું) ગુણસ્થાનકમાં હોય અને ૨૬ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૪ કષાય - ૪ જ્ઞાન-(સામા- છેદો -સૂક્ષ્મસંપરાસ-સંયમ - ૩ દર્શન
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy