________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૨૩
- અણાહારી - ૬ લેશ્યા.
પ્ર.૧૨૩ બીજા વિકલ્પથી છ નો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
ઉ :
બીજા વિકલ્પથી છ નો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં તથા એક પાંચમા ગુણસ્થાનકમાં હોય. ૩ર માર્ગણામાં હોય. તિર્યંચ-મનુ. ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન - અવિરતિ ૩ દર્શન ૬ લેશ્યા-ભવ્ય-ક્ષાયિક-ઉપશમ-સન્ની-આહારી. પ્ર. ૧૨૪ ત્રીજા વિકલ્પથી છ નો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
6. :
ત્રીજા વિકલ્પથી છ નો ઉદય એક સન્ની પર્યામા જીવભેદમાં એક પાંચમા ગુણસ્થાનકમાં તથા ૩ર માર્ગણામાં હોય. તિર્યંચ-મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન અવિરતિ - ૩ દર્શન - ૬ લેશ્યા-ભવ્ય-ક્ષાયિક-ઉપશમ-સન્ની-આહારી. પ્ર.૧૨૫ ચોથા વિકલ્પથી છ નો ઉદય કેટલા જીવભેદમાં-ગુણસ્થાનકમાં હોય ? તથા કેટલી માર્ગણામાં હોય ?
ઉ :
ચોથા વિકલ્પથી છ નો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં એક
પાંચમા ગુણસ્થાનકમાં હોય તથા ૩૧ માર્ગણામાં હોય. તિર્યંચમનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ-ત્રસકાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૩ જ્ઞાન - અવિરતિ - ૩ દર્શન - ૬ લેશ્યા-ભવ્ય-ક્ષયોપશમ-સન્ની-આહારી. પ્ર.૧૨૬ પાંચમા વિકલ્પથી છ નો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં હોય ? તથા કેટલી માર્ગણામાં હોય ?
6. :
પાંચમા વિકલ્પથી છ નો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં તથા બે (૬-૭) ગુણસ્થાનકમાં હોય અને ૩૩ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન - (સામા. છેદો.-પરિહા.) ૩ સંયમ. ૩ દર્શન-૬ લેશ્યા-ભવ્યક્ષયોપશમ- સન્ની-આહારી.
પ્ર.૧૨૭ છઠ્ઠા વિકલ્પથી છ નો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
6.:
છઠ્ઠા વિકલ્પથી છ નો ઉદય એક સન્ની પર્યામા જીવભેદમાં બે (૬-૭)