SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ કર્મગ્રંથ-૬ જીવભેદમાં એક ચોથા ગુણસ્થાનકમાં હોય. ૩૫ માર્ગણામાં હોય. ૪ ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન - અવિરતિ - ૩ દર્શન - ૬ લેશ્યા - ભવ્ય-ક્ષાયિક-ઉપશમસન્ની-આહારી-અણાહારી. પ્ર.૧૧૧ અગ્યારમા વિકલ્પથી આઠનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ? 6. : 6. : અગ્યારમા વિકલ્પથી આઠનો ઉદય એક સન્ની પર્યામા જીવભેદમાં એક પાંચમા ગુણસ્થાનકમાં તથા ૩૧ માર્ગણામાં હોય છે. તિર્યંચગતિ - મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન - દેશવિરતિ - ૩ દર્શન - ૬ લેશ્યા - ભવ્ય-ક્ષયોપશમસમકિત-સન્ની-આહારી. પ્ર. ૧૧૨ પહેલા વિકલ્પથી સાતનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ? પહેલા વિકલ્પથી સાતનો ઉદય એક સન્ની પર્યામા જીવભેદમાં એક પહેલા ગુણસ્થાનકમાં હોય તથા ૩ માર્ગણામાં હોય. ૪ ગતિ પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય-૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - અવિરતિ - ચક્ષુ - અચક્ષુદર્શન- ૬ લેશ્યા - ભવ્ય - મિથ્યાત્વ-સન્ની ૩ અજ્ઞાન આહારી. - - પ્ર.૧૧૩ બીજા વિકલ્પથી સાતનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ? ઉ. : બીજા વિકલ્પથી સાતનો ઉદય સાત (બાદરઅપર્યાપ્તાથી સન્ની અપર્યાપ્તા-સન્નીપર્યામા) જીવભેદમાં હોય તથા એકબીજા ગુણસ્થાનકમાં હોય અને ૪૧ માર્ગણામાં હોય છે. ૪ ગતિ - ૫ જાતિ - પૃથ્વી.-અપ્વન.- ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - · અવિરત - ચક્ષુ - અચક્ષુદર્શન - ૬ લેશ્યા-ભવ્ય-સાસ્વાદન - સન્ની-અસન્નીઆહારી-અણાહારી. પ્ર.૧૧૪ ત્રીજા વિકલ્પથી સાતનો ઉદય કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં અને તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ? 6. : ત્રીજા વિકલ્પથી સાતનો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં તથા
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy