________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
ઉ: ચોથા વિકલ્પથી નવનો ઉદય સાત (બાદર અપર્યાપ્તા એકેન્દ્રિયથી
સન્ની અપર્યાપ્તા તથા પર્યાપ્તા) જીવભેદમાં હોય તથા એક બીજા ગુણસ્થાનકમાં હોય. ૪૧ માર્ગણામાં હોય છે. ૪ ગતિ - ૫ જાતિ - પૃથ્વી – અપૂર્વન-ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ - ચક્ષુ - અચક્ષુદર્શન - ૬ વેશ્યા - ભવ્ય-સાસ્વાદન-સન્ની
આહારી તથા અ ણાહારી-અસત્રી. પ્ર. ૯૯ પાંચમા વિકલ્પથી નવનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનક તથા કેટલી
માર્ગણામાં હોય? કઈ? પાંચમા વિકલ્પથી નવનો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં તથા એક ત્રીજા ગુણસ્થાનકમાં હોય અને ૩૨ માર્ગણામાં હોય છે. ૪ ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ-ચક્ષુ - અચક્ષુદર્શન-૬ વેશ્યા - ભવ્ય - મિશ્રસમકિત
- સત્રી-આહારી. પ્ર.૧૦૦ છઠ્ઠા વિકલ્પથી નવનો ઉદય કેટલા જીવભેદ તથા કેટલા ગુણસ્થાનકમાં
અને કેટલી માર્ગણામાં હોય? કઈ? છઠ્ઠા વિકલ્પથી નવનો ઉદય બે (સન્નીઅપર્યાપ્તા-સન્નીપર્યાપ્તા) જીવભેદમાં હોય- એક ચોથા ગુણસ્થાનકમાં હોય તથા ૩૪ માર્ગણામાં હોય - ૪ ગતિ - પંચે.જાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન-અવિરતિ - ૩ દર્શન - ૬ લેશ્યા - ભવ્ય-ક્ષયોપશમસમકિત
સન્ની-આહારી-આણાહારી. પ્ર.૧૦૧ પહેલા વિકલ્પથી આઠનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા
કેટલી માર્ગણામાં હોય? કઈ? પહેલા વિકલ્પથી આઠનો ઉદય એક સન્ની પર્યાપ્ત જીવભેદમાં હોય પહેલા ગુણસ્થાનકમાં હોય તથા ૩૨ માર્ગણામાં હોય. ૪ ગતિ પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ-ચક્ષુ - અચક્ષુદર્શન - ૬ વેશ્યા-ભવ્ય - મિથ્યાત્વ - સન્ની
અને આહારી. પ્ર.૧૦ર બીજા વિકલ્પથી આઠનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા
કેટલી માર્ગણામાં હોય? કઈ?