________________
કર્મગ્રંથ-૬
પ્ર. ૯૪ દસ પ્રકૃતિનો ઉદય કેટલા જીવભેદ ગુણસ્થાનક તથા કેટલી માર્ગણામાં
હોય? કઈ? દસ પ્રકૃતિનો ઉદય ચૌદ જીવભેદમાં પહેલા ગુણલ્થાનકે હોય તથા ૪૪ માર્ગણામાં હોય છે. ૪ ગતિ - ૫ જાતિ - ૬ કાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ - ચક્ષુ - અચક્ષુદર્શન - ૬ વેશ્યા - ભવ્ય - અભવ્ય - મિથ્યાત્વ - સન્ની - અસન્ની - આહારી
- અણાહારી. પ્ર. ૯૫ પહેલા વિકલ્પથી નવનો ઉદય કેટલા જીવભેદ ગુણ. તથા કેટલી
માર્ગણામાં હોય? કઈ? ઉ:
પહેલા વિકલ્પથી નવનો ઉદય એક સન્ની પર્યા. જીવભેદમાં પહેલા ગુણસ્થાનકે હોય ૩ર માર્ગણામાં હોય. ૪ ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ -
ચક્ષુ - અચક્ષુદર્શન - ૬ વેશ્યા - ભવ્ય - મિથ્યાત્વ-સન્ની-આહારી. પ્ર. ૯૬ બીજા વિકલ્પથી નવનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં હોય
તથા કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉઃ બીજા વિકલ્પથી નવનો ઉદય ૧૪ જીવભેદમાં તથા પહેલા ગુણસ્થાનકે
હોય અને ૪૪ માર્ગણામાં હોય છે. ૪ ગતિ - ૫ જાતિ - દુકાય -૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન-અવિરતિ-ચક્ષુ-અચક્ષુદર્શન૬ વેશ્યા - ભવ્ય - અભવ્ય-મિથ્યાત્વ-સસી-અસત્રી-આહારી
અણાહારી ' પ્ર. ૯૭ ત્રીજા વિકલ્પથી નવનો ઉદય કેટલા જીવભેદમાં-ગુણસ્થાનકમાં તથા
કેટલી માર્ગણામાં હોય? કઈ? ત્રીજા વિકલ્પથી નવનો ઉદય ૧૪ જીવભેદમાં એક પહેલા ગુણસ્થાનકે તથા ૪૪ માર્ગણામાં હોય છે. ૪ ગતિ - ૫ જાતિ - ૬ કાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ - ચક્ષુ-અચક્ષુદર્શન - ૬ વેશ્યા - ભવ્ય - અભવ્ય-મિથ્યાત્વ-સન્ની-અસન્ની-આહારી -
અણાહારી પ્ર. ૯૮ ચોથા વિકલ્પથી નવનો ઉદય કેટલા જીવભેદમાં-ગુણસ્થાનકમાં હોય
તથા કેટલી માર્ગણાઓમાં હોય? કઈ?