SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ કર્મગ્રંથ-૬ ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નુ ઉદયભાંગા ૪, પદવૃંદ = ૪, બંધોદયભાંગા ૪ ત્રણના બંધે ૧ ભાંગો, ઉદસ્થાન ૧નું ઉદયભાંગા ૩, પદવૃંદ = ૩, બંધોદયભાંગા ૩ બેના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નુ ઉદયભાંગા ૨, પદવૃંદ = ૨, બંધોદયભાંગા ૨ ૧ એકના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧, ઉદયભાંગા ૧, પદવૃંદ = ૧, બંધોદયભાંગો ૧ પ્ર.૫૬૭ પરિહાર ચારિત્રને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? કયા? પરિહારવિશુધ્ધને વિષે એક નવના બંધસ્થાને ૨ ભાંગા ૯ : ઉદયસ્થાન ૪. ૪ ૫ ૭ ના ઉદયભાંગા ૧૨૮, - - - ઉદયપદ ૪૪, પદવૃંદ ૭૦૪ બંધોદયભાંગા ૨ X ઉદય ૧૨૮ = ૨૫૬ ચારના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૪ × ૧ = ૪ પવૃંદ ૧૬ ૪ ૪ = ૬૪ પાંચના ઉદયે ૧૬ ૪ ૩ = ૪૮ ભાંગા ઉદયપદ ૫ ૪ ૧ = ૫ x ૩ = ૧૫ પવૃંદ ૧૬ ૪ ૫ = ૮૦ X ૩ = ૨૪૦ છના ઉદયે ૧૬ X ૩ ૪૮ ભાંગા ઉદયપદ ૬ X ૧ = ૬ X ૩ = ૧૮ = પદ્મવૃંદ૧૬ x ૬ = ૯૬ X ૩ = ૨૮૮ સાતના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭ પદવૃંદ૧૬ X ૭ = ૧૧૨ ઉદયપદ ૪ + ૧૫ + ૧૮ + ૭ = ૪૪ પદવૃંદ ૬૪ + ૨૪૦ + ૨૮૮ + ૧૧૨ = ૭૦૪ બંધોદયભાંગા સાતમા ગુણસ્થાનકે બંધ ભાંગા ૧૪ ૧૨૮ = ૧૨૮ પ્ર.૫૬૮ પરિહાર વિશુધ્ધ ચારિત્ર કયા સમકિતી જીવો પ્રાપ્ત કરી શકે ? શાથી? પરિહારવિશુદ્ધ ચારિત્ર પહેલા છેલ્લા તીર્થંકરના કાળમાં પાંચ - ભરતપાંચ ઐરવત ક્ષેત્રમાં હોય છે. કિલષ્ટ કર્મ ખપાવવાના હેતુથી ઉ :
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy