SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ અરતિ-શોક - જુગુપ્સા - મિથ્યાત્વ. પ્ર. ૬૧ આઠ પ્રકૃતિઓના ઉદયસ્થાનની ત્રીજા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉ: ત્રીજા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ આ પ્રમાણો જાણવી. અનંતાનુબંધી ૪ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક - મિથ્યાત્વ. પ્ર. ૬૨ આઠ પ્રકૃતિના ઉદયની ચોથા વિકલ્પથી પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉઃ ચોથા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ આ પ્રમાણે. જાણવી. અનંતાનુબંધી આદિ ૪ કષાય-કોઈપણ એક વેદ - હાસ્ય.-રતિ અથવા અરતિ-શોક -ભય. પ્ર. ૬૩ આઠ પ્રકૃતિના ઉદયની પાંચમા વિકલ્પથી પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉઃ પાંચમા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ આ પ્રમાણે. જાણવી. અનંતાનુબંધી આદિ ૪ કષાય-કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક - જીગુસા. પ્ર. ૬૪ આઠ પ્રકૃતિના ઉદયની છઠ્ઠા વિકલ્પથી પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉઃ છઠ્ઠા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ આ પ્રમાણે. જાણવી. અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક-ભય મિશ્રમોહનીય. પ્ર. ૬૫ સાતમા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ ઉદયમાં કઈ કઈ હોય? ઉઃ સાતમા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ આ પ્રમાણે. જાણવી. અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક-જાગુણ-મિશ્રમોહનીય. પ્ર. ૬૬ આઠમા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ ઉદયમાં કઈ કઈ હોય? ઉઃ આઠ પ્રકૃતિઓ ઉદયમાં આ પ્રમાણે જાણવી. અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક – ભય - સમત્વમોહનીય. પ્ર. ૬૭ નવમા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉ: નવમા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ આ પ્રમાણે. અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક જુગુપ્તા
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy