________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૭૯
પદવૃંદ ૮ X ૮ = ૬૪ x ૩ = ૧૯૨ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદવૃંદ ૮૮ ૯ = ૭ર ઉદયપદ ૬ + ૨૧ + ૨૪ + ૯ = ૬૦
પદછંદ ૪૮ + ૧૬૮ + ૧૯૨ + ૭૨ = ૪૮૦ પ્ર.૫૦૧ સ્ત્રીવેદને વિષે પાંચમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કિયા?
ઉઃ સ્ત્રીવેદને વિષે પાંચમા ગુણસ્થાનકે તેરના બંધે ૨ ભાંગા
ઉદયસ્થાન ૪ ૫ - ૬ - ૭ - ૮, ઉદયભાગા ૬૪ ઉદયપદ પર, પદવૃંદ ૪૧૬ બંધોદયભાંગા ૧૨૮, બંધ ૨ x ઉદય ૬૪ = ૧૨૮ પાંચના ઉદયે ૮ ભાંગા ઉદયપદ ૫ x ૧ = ૫ પદછંદ ૮૪ ૫ = ૪૦ છના ઉદયે ૮ X ૩ = ૨૪ ભાંગા ઉદયપદ ૬ x ૧ = ૬ X ૩ = ૧૮ પદવૃંદ ૮૮ ૬ = ૪૮ X ૩ = ૧૪૪ સાતના ઉદયે ૮X ૩ = ૨૪ ભાંગા ઉદયપદ ૭ X ૧ = ૭X ૩ = ૨૧ પદછંદ ૮૮ ૭ = ૫૬ X ૩ = ૧૬૮ ૮ના ઉદયે ભાંગા ૮, ઉદયપદ ૮X ૧ = ૮ પદવૃંદ ૮૮ ૮ = ૬૪ ઉદયપદ ૫ + ૧૮ + ૨૧ + ૮ = પર
પદવૃંદ ૪૦ + ૧૪૪+ ૧૬૮ + ૬૪ = ૪૧૬ પ્ર.૫૦૨ સ્ત્રીવેદને વિષે છઠ્ઠા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? ઉ : સ્ત્રીવેદને વિષે છઠ્ઠા ગુણસ્થાનકે નવના બંધે ૨ ભાંગા
સાતમા ગુણસ્થાનકે નવના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૪. ૪ - ૫ - ૬ - ૭, ઉદયપદ ૪૪ ઉદયભાંગા ૬૪, પદવૃંદ ૩૫ર