SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ઉ : ઉદયપદ ૯ x ૧ = ૯x ૨ = ૧૮ પદછંદ ૮ X ૯ = ૭૨ x ૨ = ૧૪૪ દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદવૃંદ ૮ X ૧૦ = ૮૦ ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬ પદવૃંદ ૬૪ + ૧૪૪+ ૮૦ = ૨૮૮ . પ્ર.૪૬૫ વનસ્પતિકાયને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? વનસ્પતિકાયને વિષે ૨ બંધસ્થાનના ૧૦ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૬૪ ઉદયપદ ૬૮, પદવૃંદ ૫૪૪ બંધોદય ભાંગા ૩૨૦, બંધ ૬ X ૩૨ ઉદય = ૧૯૨ બંધ ૪ x ૭૨ ઉદય = ૧૨૮ = ૩૨૦ થાય. ૫.૪૬૬ ૦ વનસ્પતિકાયને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? વનસ્પતિકાયને વિષે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૬, પદવૃંદ ૨૮૮ બંધોદયભાંગા ૧૯૨, બંધ ૬ x ઉદય ૩૨ = ૧૯૨ આઠના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૮x ૧ = ૮ પદવૃંદ ૮X ૮ = ૬૪ નવના ઉદયે ૮ X ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૯x 1 = ૯X ૨ = ૧૮ પદવૃંદ ૮ X ૯ = ૭૨ x ૨ = ૧૪૪ દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦. પદવૃંદ ૧૦ X ૮ = ૮૦ ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬ પદવૃંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮ પ્ર.૪૬૭ વનસ્પતિકાયને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ :
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy