SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૨૯ પદવૃંદ ૧૦X ૮ =૮૦. ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬ થાય. પદવૃંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮ થાય. બંધ ભાગા ૬ X ૩૨ = ૧૯૨ બંધોદય ભાંગા થાય. પ્ર.૪૦૧અ અસન્નીઅપર્યાપ્તા જીવોને બીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? ઉ: એકવીસના બંધે બંધમાંગા ૪. ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા - ૩૨, ઉદયપદ - ૩૨, પદવૃંદ ૨૫૬ થાય. સાતના ઉદયે ૧૬ ભાંગા ઉદયપદ ૭X૧=૭. પદવૃંદ ૭X ૮ =પદ. આઠના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૮ X ૨ = ૧૬, પદછંદ ૧૬ X ૮ = ૧૨૮. નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯*૧=૯. પદવૃંદ ૯X ૮ = ૭૨. ઉદયપદ ૭ + ૧૬ + ૯=૩૨ થાય. પદવૃંદ પ૬ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ થાય. બંધ ભાગ ૪ X ૩૨ = ૧૨૮ બંધોદય ભાંગા. પ્ર.૪૦૨ સન્નીઅપર્યાપ્તા જીવોને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? સન્નીઅપર્યાપ્તા જીવોને વિષે ત્રણ બંધસ્થાનના ૧૨ ભાંગા ઉદયસ્થાન ૫. ૬ - ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૩૮૪, ઉદયપદ ૧૩૬, પદવૃંદ ૩૦૭૨ થાય છે. બંધ ૬ X૯૬ =૫૭૬ બંધ ૪ X૯૬ = ૩૮૪, બંધ ૨ x ૧૯૨ = ૩૮૪ = ૧૩૪૪ બંધોદયભાંગ. પ્ર.૪૦૩ સન્ની અર્યાતાજીવોને બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા ? ઉ: સન્નીઅપર્યાપ્તા જીવોને વિષે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૩૬. પદવૃંદ ૮૬૪ થાય. આઠના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૮ X ૧ =૮, ઉ : સજી,
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy