SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧ ૨૭ ઉ : ઉ : કેટલા કેટલા હોય ? કયા ? ચઉરીજિયઅપર્યાપ્તા જીવોને વિષે બાવીસના બંધે બંધ ભાંગા આઠના ઉદયે ૮ ભાંગા ઉદયપદ ૮૮૧ =૮ પદવૃંદ ૮૮૮ =૬૪ નવના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૯૪૧ =૯x ૨ = ૧૮ પદવૃંદ ૯૪૧૬ = ૧૪૪ દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦ x ૧ = ૧૦ પદવૃંદ ૧૦x૮ =૮૦ ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬. પદવૃંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮. બંધ ભાગા ૬ X ૩૨ = ૧૯૨ બંધોદય ભાંગા. પ્ર.૩૯૮ ચહેરીન્દ્રિયઅપર્યાપ્તા જીવોને બીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ચઉરીન્દ્રિય અપર્યાપ્ત જીવોને વિષે બીજા ગુણસ્થાનકને વિષે એકવીસના બંધ બંધમાંગા ૪ ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા -- ૩૨, ઉદયપદ - ૩૨, પદવૃંદ ૨૫૬ થાય. સાતના ઉદયે ૧૬ ભાંગા ઉદયપદ ૭ X ૧ = ૭ પદવૃંદ ૭ X ૮ = ૫૬. આઠના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૮*૧=૮x૨=૧૬, પદવૃંદ ૧૬૪૮ = ૧૨૮. : નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯૪૧ =૯. પદવૃંદ ૯*૮=૭૨. ઉદયપદ ૭ + ૧૬ + ૮ = ૩૨ થાય. પદવૃંદ પ૬ + ૧૨૮ + ૭૨ = ૨પ૬ થાય. બંધ ભાગ ૪ X ૩૨ = ૧૨૮ બંધોદય ભાંગા. પ્ર.૩૯૯ ચઉરીન્દ્રિયપર્યાપ્તા જીવોને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કિયા ? ચઉરીન્દ્રિયપર્યાપ્ત જીવોને વિષે બાવીસના બંધે છ ભાંગા ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦. ઉદયભાંગા ૩૨, ઉદયપદ ૩૬, પદવૃંદ ૨૮૮ થાય.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy