SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ કર્મગ્રંથ-૬ આઠના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૮*૧=૮x૨ =૧૬, પદવૃંદ ૧૬૪૮ = ૧૨૮. નવના ઉદયે ૮ ભાંગ, ઉદયપદ ૯*૧=૯. પદછંદ ૯*૮=૭૨. ઉદયપદ ૭ + ૧૬ + ૯=૩૨ થાય. પદવૃંદ ૫૬ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ થાય. બંધ ભાગા ૪ x ૩૨ = ૧૨૮ બંધોદય ભાંગા. પ્ર.૩૯૫ તેઈજિયપર્યાપ્ત જીવોને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? તેઈન્દ્રિય પર્યાપ્ત જીવોને વિષે બાવીસના બંધે બંધ ભાંગા ૬, ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦. ઉદયભાંગા ૩૨, ઉદયપદ ૩૬, પદવૃંદ ૨૮૮. આઠના ઉદયના ૮ ભાંગા ઉદયપદ ૮X ૧ =૮. પદવૃંદ ૮ X ૮ = ૬૪. નવના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૯X ૧=૯X ૨ = ૧૮, પદવૃંદ ૧૬ X ૯ =૧૪૪. દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧= ૧૦, પદવૃંદ ૧૦૪ ૮ =૮૦. ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ =૩૬. પદવૃદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮. બંધ ભાગા ૬ X ૩૨ = ૧૯૨ બંધોદય ભાંગા. પ્ર.૩૯૬ ચઉરીજિયઅપર્યાપ્તા જીવોને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉઃ ચહેરીજિયઅપર્યાપ્ત જીવોને વિષે બે બંધસ્થાનના ૧૦ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૬૪ ઉદયપદ ૬૮ પદવૃંદ ૫૪૪ હોય છે. બંધ ભાંગા ૬ x ૩૨ = ૧૯૨, ૪ X ૩૨ = ૧૨૮ + ૧૯૨ = ૩૨૦ બંધોદયભાંગા. પ્ર.૩૯૭ ચઉરીન્દ્રિય અપર્યાપ્તા જીવોને વિષે પહેલા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy