SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્ર.૩૯૨ તેઈન્દ્રિયઅપર્યાપ્તા જીવોને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? કયા ? તેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોને વિષે બે બંધસ્થાનના ૧૦ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦, ઉદયભાંગા ૬૪ ઉદયપદ ૬૮, પદવૃંદ ૫૪૪ થાય છે. બંધ ભાંગા ૬ X ૩૨ = ૧૯૨ બંધ ભાંગા ૪ X ૩૨ = ૧૨૮ =૩૨૦ બંધોદય ભાંગા. 6: પ્ર.૩૯૩ તેઈન્દ્રિયઅપર્યાપ્તા જીવોને પહેલા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? કયા? 6: તેઈન્દ્રિયઅપર્યાપ્તા જીવોને વિષે પહેલા ગુણસ્થાનકે બાવીસ ના બંધે છ ભાંગા ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦. ઉદયભાંગા - ૩૨, ઉદયપદ ૩૬, પદવૃંદ ૨૮૮ થાય. આઠના ઉદયે ૮ ભાંગા ઉદયપદ ૮૪૧=૮, પદવૃંદ ૮ X ૮ = ૬૪. નવના ઉદયે ૧૬ ભાંગા ઉદયપદ ૯X ૧=૯X૨=૧૮. પદવૃંદ ૧૬ X ૯ = ૧૪૪. દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦૪૧=૧૦ પદવૃંદ ૧૦૪ ૮ = ૮૦, ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ =૩૬ થાય. પદવૃંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮ થાય. બંધ ભાગા ૬ X ૩૨ = ૧૯૨ બંધોદય ભાંગા થાય. ૧૨૫ પ્ર.૩૯૪ તેઈન્દ્રિયઅપર્યાપ્તા જીવોને બીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા થાય ? કયા ? હું : તેઈન્દ્રિયઅપર્યાપ્તા જીવોને બીજા ગુણસ્થાનકે એકવીસના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ ૮ - ૯. ઉદયભાંગા - ૩૨ . ઉદયપદ - ૩૨, પદવૃંદ ૨૫૬ થાય. સાતના ઉદયે ૧૬ ભાંગા, ઉદયપદ ૭ X ૧= ૭, પદવૃંદ ૮ X ૭ = ૫૬.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy